લસણના પાણીમાં આ વસ્તુઓ ઉમેરીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, જાણો હેલ્ધી ડ્રિંક બનાવવાની રીત

કેન્સર ક્યારે અને કોને થાય તે ચોક્કસ રીતે કહી શકાય તેમ નથી. બદલાતી જીવનશૈલી, ખોટી ખાવાની આદતો અને વધતો તણાવ રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવે છે, જેના કારણે ગંભીર બીમારીઓનો ખતરો…

શિયાળામાં હળદર, ગોળ અને કાળા મરીનું સેવન કરો, મળશે સ્વાસ્થ્ય માટે મોટા ફાયદા

શિયાળાના આગમન સાથે શરીરમાં ઉર્જા વધારવા માટે ખોરાકની પસંદગીઓ બદલાય છે. ઠંડીના દિવસોમાં હોટ ડ્રિંક્સ અને મસાલેદાર ખોરાક લોકો વધારે પસંદ કરે છે. આવી સ્થિતિમાં હળદર, ગોળ અને કાળા મરીનું…

શિયાળામાં એડી ફાટવાની સમસ્યાથી પરેશાન છો? તો અપનાવો આ ઘરગથ્થુ નુસખા

શિયાળાની શરૂઆત થતાં જ સ્કિન સંબંધિત અનેક સમસ્યાઓ જોવા મળે છે. ઠંડીના કારણે ત્વચા વધારે ડ્રાય બની જાય છે, હોઠ ફાટી જાય છે અને ખાસ કરીને એડી ફાટવાની સમસ્યા ઘણા…

શિયાળામાં દરરોજ 1 ચમચી મધ ખાવાથી દૂર રહે છે અનેક બીમારીઓ; જાણો ફાયદા

શિયાળામાં મધનું સેવન આરોગ્ય માટે અત્યંત લાભદાયક માનવામાં આવે છે. આયુર્વેદ મધને અમૃત સમાન માને છે, કારણ કે તે વાત અને કફને સંતુલિત કરી શરીરને સ્વસ્થ રાખે છે. ખાસ કરીને…

હળદરનું સેવન લીવરની સમસ્યામાં ફાયદાકારક છે કે નુકસાનકારક?, જાણો અહીં

ભારતીય રસોડામાં પ્રાચીન સમયથી ઉપયોગમાં આવતો એક મહત્વપૂર્ણ મસાલો એટલે હળદર. આજે જ્યાં વૈશ્વિક સ્તરે આયુર્વેદ અને કુદરતી ઉપચાર પ્રણાલીઓ માટે રસ વધ્યો છે, ત્યારે હળદર માત્ર એક રાંધણ મસાલો…

લીંબુ પાણી: કેટલું ફાયદાકારક અને ક્યાં બની શકે છે નુકસાનકારક?

તમે રોજ સવારે લીંબુ પાણી પીવો છો? સ્વાસ્થ્યપ્રેમી લોકોમાં એ હેલ્થ ટિપ્સ બની ગઈ છે. પરંતુ શું તમે જાણો છો કે લીંબુ પાણી દરેક માટે હંમેશા ફાયદાકારક નથી? તેમાં રહેલા…

ઉનાળામાં કાચી ડુંગળીનું સેવન સ્વાસ્થ્ય માટે અમૃત સમાન, જાણો તેના વૈજ્ઞાનિક ફાયદા

રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમી ચાલું છે અને તાપમાન 45°Cને પાર કર્યું છે. આવી પરિસ્થિતિમાં લોકો ચક્કર આવવું, બેભાન થવું, લૂ લાગવી જેવી સમસ્યાઓનો સામનો કરે છે. તજજ્ઞોનું કહેવું છે કે…

કેન્સરથી બચાવ માટે પ્રાકૃતિક ઔષધિ લસણ, અંદર રહેલું એલિસિન આપે છે રક્ષણ, જાણો આરોગ્યલક્ષી ફાયદા

લસણ જે સામાન્ય રીતે દરેક ભારતીય રસોડાનું અભિન્ન અંગ ગણાય છે, હવે વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર, ફક્ત ખોરાકનો સ્વાદ વધારતી ચીજ નથી રહી. તેમાં રહેલું એક બળવાન સંયોજન એલિસિન (Allicin) આજે…