કિરેન રિજિજુએ જણાવ્યું વકફ સુધારા બિલ લાવવાનું કારણ, કહ્યું- વક્ફ બોર્ડે આ સંસદ ભવનનો પણ કબજો…

ભારે હોબાળા વચ્ચે વકફ સુધારા બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. લઘુમતી કલ્યાણ મંત્રી કિરેન રિજિજુએ બિલ રજૂ કર્યું અને કહ્યું કે તેને લાવવું ખૂબ જ જરૂરી હતું. તેમણે પૂછ્યું…