ગુજરાતની મહાનગરપાલિકાઓમાં હવે વહિવટદાર શાસન, વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ

ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ થવાના કારણે હવે ત્યાં વહિવટદારો દ્વારા વહીવટ સંભાળવામાં આવશે. આગામી દિવસોમાં જ્યાં સુધી નવું બોર્ડ રચાશે નહીં ત્યાં સુધી મહાનગરપાલિકાઓનો દૈનિક વહીવટ સરકાર…

મહિલા સશક્તિકરણ: ગામડાઓમાં ‘સરપંચ પતિ’ પ્રથા હટાવવા અનોખો પુરસ્કાર!

પંકજ મકવાણા – અમદાવાદ, ગુજરાતમાં ગ્રામ પંચાયતોમાં મહિલાઓ માટે 50% અનામત લાગુ થયાને લગભગ એક દાયકા પછી પણ “સરપંચ પતિ”નો શબ્દ ગામડાઓમાં ગુંજે છે. ઘણા ગામોમાં મહિલા સરપંચ માત્ર કાગળ…

જુનાકોટડા ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રીનો ભાવભર્યો વિદાય સમારંભ, નવનિયુક્ત તલાટી મંત્રીએ સંભાળ્યો ચાર્જ

માંગરોળ તાલુકાના જુનાકોટડા ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રીની બદલીને અનુસંધાનરૂપ વિદાય સમારંભ યોજાયો. છેલ્લા અઢી વર્ષથી જુનાકોટડા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા માયાબેન બારડને શીલ ગ્રામ પંચાયતમાં બદલી થતાં સ્થાનિકો દ્વારા ભાવભરી…

BMC 2026: મહાયુતિ ગઠબંધનો ભવ્ય વિજય, 118 બેઠકો જીતી બહુમતી પાર

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધને સ્પષ્ટ બહુમતી મળી છે. કુલ 227 બેઠકોમાંથી ગઠબંધે 118 બેઠકો જીતીને બહુમતી પાર કરી, અને શહેરની આગેવાની મેળવવા માટે જરૂરી 114 બેઠકો…

ગુજરાત મહેસૂલ વિભાગનો મોટો વહીવટી નિર્ણય, 39 મામલતદારોની સામૂહિક બદલી

ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગે આજે એક મહત્વપૂર્ણ વહીવટી પગલું ભરતાં 39 મામલતદારોની સામૂહિક બદલી કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યની મહેસૂલ વ્યવસ્થા વધુ દ્રઢ બને, કાર્યક્ષમતા વધે અને નાગરિક સેવાઓની ગુણવત્તામાં…

આજે 24 April : દેશમાં ઉજવાઈ રહ્યો છે “રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ”

દર વર્ષે 24 એપ્રિલના દિવસે ભારતમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ (National Panchayati Raj Day) ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના લોકશાહી સિસ્ટમના એક મહત્વપૂર્ણ અંગ પંચાયતી રાજ સંસ્થાઓના રોલ અને…