ગાંધીનગરમાં શિક્ષકોનું ‘ગંગોત્રી’ તૈયાર! જાણો IITE ના નવા ભવનની ખાસિયતો

ગાંધીનગર બનશે શિક્ષકોનું ‘ગંગોત્રી’: IITE ના ₹૧૨૭ કરોડના અત્યાધુનિક ભવનનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત! ગાંધીનગર: શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહેલા ગુજરાત માટે આજે એક મહત્વનો દિવસ છે. રાજ્યના મુખ્યમંત્રી…