Labh Panchami 2025 : શું છે લાભ પાંચમનું મહત્વ, જાણી લો શાસ્ત્રોક્ત મહત્ત્વ અને પૂજા વિધિ
દિવાળીના પર્વના અંતિમ દિવસ તરીકે ઉજવાતી લાભ પંચમી (સૌભાગ્ય પંચમી અથવા જ્ઞાન પંચમી) હિંદુ પંચાંગ મુજબ કારતક સુદ પંચમના દિવસે આવે છે. આ શુભ દિવસને વેપારીઓ માટે નવું વર્ષ ગણવામાં…
NAVRATRI 2025 : આજે સાતમાં નોરતે કરો કૃપાળુ અને ભયંકાર રૂપ ધરાવતી મા કાલરાત્રિને પ્રસન્ન; જાણો પૂજા વિધિ, ભોગ, મંત્ર અને આરતી
આજે નવરાત્રીનો સાતમો દિવસ છે, જે મા કાલરાત્રિને સમર્પિત હોય છે. દેવી દુર્ગાના નવ સ્વરૂપોમાંથી સાતમો રૂપ ગણાતી મા કાલરાત્રિને અંધકારની દેવી, વિનાશકાળી શક્તિ, અને પાપ નાશક શક્તિ તરીકે પૂજવામાં…
NAVRATRI 2025 : છઠ્ઠા નોરતે દેવી કાત્યાયનીની કરો પૂજા; વિધિ, મંત્રો અને પ્રસાદની સંપૂર્ણ માહિતી
નવરાત્રી એ માતા દુર્ગાની ઉપાસના માટેનો પાવન તહેવાર છે, જે નવ દિવસ સુધી ચાલી રહ્યો હોય છે. દરેક દિવસે માતાના અલગ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. છઠ્ઠો નોરત, શક્તિ અને…
નવરાત્રીના ચોથા દિવસે માતા કૂષ્માંડાની થાય છે પૂજા: જાણો પૂજા વિધિ, કથા, મંત્ર અને આરતી
નવરાત્રીના નવ પાવન દિવસોમાં દરેક દિવસ દુર્ગાના એક વિશિષ્ટ સ્વરૂપને સમર્પિત છે. નવરાત્રીના ચોથા દિવસે (ચતુર્થ નોરતુ) માતા કૂષ્માંડાની પૂજા કરવામાં આવે છે. આ દેવીનું નામ “કૂષ્માંડા” એ રીતે પડ્યું…
NAVRATRI 2025 : માતા ચંદ્રઘંટાની પૂજા થશે બે દિવસ સુધી, જાણો આરતી અને મંત્ર વિષે
સામાન્ય રીતે નવરાત્રી 9 દિવસ સુધી ચાલે છે, પણ આ વર્ષે તે 10 દિવસ સુધી ઉજવાશે. આ વિશેષતા તૃતીયા તિથિનું બે દિવસ સુધી ચાલવાનું સંયોગ બનવાથી શક્ય બન્યો છે. પંચાંગ…











