મહિલા કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો હિતલક્ષી નિર્ણય, જાણો શું છે નિર્ણય
ગુજરાત સરકારે રાજ્યની મહિલા કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ અને હિતલક્ષી નિર્ણય કર્યો છે. હવે સરકારી નોકરીમાં જોડાણ પૂર્વે માતા બનેલી મહિલાઓને પણ માતૃત્વ રજા (મેટરનિટી લીવ) મળશે. આ નિર્ણયથી હજારો વર્કિંગ…
પહેલગામ આતંકી હુમલાને લઇ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાનું નિવેદન આવ્યું સામે
જમ્મૂ-કાશ્મીરના પહલગામમાં થયેલા અમાનવીય અને ધૃણાસ્પદ આતંકી હુમલામાં નિર્દોષ પ્રવાસીઓ અને સ્થાનિકો સહિત ત્રણ ગુજરાતીઓના શહીદ થવાના સમાચાર પર રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ દુઃખ વ્યક્ત કર્યું હતું. આ આતંકી…
ગુજરાતના 3 IAS અધિકારીઓને સોંપાયો વધારાનો હવાલો, વાંચો કોણે સંભાળ્યો કયો ચાર્જ
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે રાજ્યના ત્રણ જુદા જુદા ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીઓને મહત્વના વિભાગોનું વધારાનું દાયિત્વ સોંપ્યું છે. આ બદલાવ energetic અને rural development ક્ષેત્રના મહત્વપૂર્ણ પદોને આવરી…









