વિરાર ખાતે ઇલેક્ટ્રિકલ ટ્રેનિંગ સેન્ટર, EMU કારશેડ દ્વારા ‘રેલ્વે વીજળીકરણના 100 વર્ષ’ની ઉજવણી કરવામાં આવી
ભારતીય રેલ્વેની વિદ્યુતીકરણની શરૂઆતથી આજ સુધીની નોંધપાત્ર સફરને યાદ કરવા માટે, રેલ્વે વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણ થવા પર પશ્ચિમ રેલ્વે ઇલેક્ટ્રિકલ ટ્રેનિંગ સેન્ટર, ઇએમયુ કારશેડ, વિરાર ખાતે એક ખાસ કાર્યક્રમનું…
હવામાન વિભાગની નવી આગાહી, રાજયમાં ઠંડીનો પ્રકોપ થશે ઓછો, તો ઉત્તર-પૂર્વના પવન ફૂંકાશે
રાજ્યમાં ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી દિવસોમાં ઠંડીથી લોકોને રાહત મળી શકે છે. તેમજ હવામાન વિભાગે લઘુત્તમ તાપમાન વધવાનું અનુમાન કર્યું છે. હવામાન વિભાગનાં…
આજે ખોડીયાર માતાજીની જન્મ જયંતી સમગ્ર વ્યાસ પરીવાર દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
–> આજે મહા સુદ આઠમ આઈ શ્રી ખોડીયાર માતાજી ની જન્મ જયંતી નિમિતે સમગ્ર વ્યાસ પરીવાર દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. સમગ્ર વ્યાસ પરીવાર દ્વારા આજે ખોડીયાર માતાજીની જન્મ જયંતી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી…
SPG પરિવારો અને દરેક પાટીદાર પરિવાર દ્વારા “મિષ્ટી કપ” વોલીબોલ ટુર્નામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું.
B INDIA BHARUCH : SPG ભરૂચ જિલ્લા અને SPG ભરૂચ જિલ્લા રમતગમત સમિતિ દ્વારા વિશ્વભરના SPG પરિવારો અને દરેક પાટીદાર પરિવાર દ્વારા “મિષ્ટી કપ” વોલીબોલ ટુર્નામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું…
સાળંગપુર : શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સેવંતીના ફુલોનો દિવ્ય શણગાર
B INDIA SARANGPUR BOTAD : શ્રીકષ્ટભંનજન દેવનું રાજોપચાર પૂજન કરાયું. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી…
હજારો વિદેશી પક્ષીઓ બન્યા ગીર સોમનાથ ના મહેમાન , તમે જોયા કે નહીં ?
–> દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા માટે ગીર સોમનાથ જિલ્લાના દરિયા કાંઠે આવી પહોંચ્યા છે:- ખાસ કરીને ત્રિવેણી સંગમ, સોડવ અને…
બજેટ 2025 લાઈવ: નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ ટેબ્લેટ પ્રદર્શિત કર્યુ
–>નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા અને તેમણે બજેટ રજૂ કરવાની મંજૂરી આપી હતી:– સફેદ સાડી પહેરીને, નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે મંત્રાલયની બહાર…
ડીસા ભણસાલી હોસ્પિટલ ખાતે સિન્ધી સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
–>26 મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું:– ડીસા ભણસાલી હોસ્પિટલ ખાતે સિન્ધી સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમા મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરી…
દાહોદ : રામાનંદ પાર્ક ખાતે 14માં વાર્ષિક મહામહોત્સવની ઉજવણી કરવામાં આવી
–>દાહોદમાં શ્રી શ્યામ સેવા સમિતિ દાહોદ દ્વારા રામાનંદ પાર્ક ખાતે 14માં વાર્ષિક મહામહોત્સવની ઉજવણી કરવામાં આવી :– દાહોદમાં રામાનંદ પાર્ક ખાતે ભવ્ય ૧૪માં મહા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું,…













