SPG પરિવારો અને દરેક પાટીદાર પરિવાર દ્વારા “મિષ્ટી કપ” વોલીબોલ ટુર્નામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું.

B INDIA BHARUCH : SPG ભરૂચ જિલ્લા અને SPG ભરૂચ જિલ્લા રમતગમત સમિતિ દ્વારા વિશ્વભરના SPG પરિવારો અને દરેક પાટીદાર પરિવાર દ્વારા “મિષ્ટી કપ” વોલીબોલ ટુર્નામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ ઉત્સાહી અને સતર્ક, હિંમતવાન અને મૃદુભાષી, આદરણીય અને સ્વભાવે શાંત જેનું કદ એવરેસ્ટ જેટલું છે એમણે આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા બદલ ભરૂચ જિલ્લા એસપીજી પરિવાર અને દરેક ટીમના પાટીદાર ભાઈઓ, દાતાઓ, ભરૂચ જિલ્લા કારોબારી સમિતિ, ૧૦૮ ટીમ અને રમતગમત સમિતિનો આભાર માન્યો.

 

 

Related Posts

અંબાજી વાસીઓ અને યાત્રિકો માટે સાવધાન! અંબાજી-આબુ રોડ જાણો કેટલા મહિના માટે રહેશે બંધ..?

બનાસકાંઠા: અંબાજી માતાના મંદિર વિસ્તારના વિકાસના કામોને વેગ આપવા માટે વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી ટાઉનમાં અંડરપાસના બાંધકામની કામગીરી શરૂ થતાં, અંબાજીથી આબુ રોડને જોડતા…

નવા જોશ સાથે ‘નવી ટીમ ઈન્ડિયા’ તૈયાર ઈન્ડિયામાં ૩ યુવા ખેલાડીઓની એન્ટ્રી

ટીમ ઈન્ડિયાનું નવું મિશન: દક્ષિણ આફ્રિકા સામેની T20 સીરીઝ માટે બીસીસીઆઈની મોટી જાહેરાત, ૩ યુવા સ્ટાર્સને મળી એન્ટ્રી! ક્રિકેટ પ્રેમીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. બીસીસીઆઈ (BCCI) દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *