સારંગપુર બ્રિજ જાન્યુઆરી 2025થી 2.5 વર્ષ માટે બંધ રહેશે
B India અમદાવાદ : કાલુપુર રેલવે સ્ટેશન નજીક સારંગપુર બ્રિજ અઢી વર્ષ સુધી ટ્રાફિકની અવરજવર માટે બંધ રહેવાનો છે. સારંગપુર બ્રિજની જગ્યાએ નવો બ્રિજ બનાવવામાં આવશે, જેથી શહેર પોલીસ કમિશનરના…
સૂચિત ડીપ-સી પાઇપલાઇન પ્રોજેક્ટ સામે પોરબંદરમાં હડતાલનું એલાન
B India પોરબંદર : પોરબંદરમાં ખારવા સમાજની વિવિધ સ્થાનિક સંસ્થાઓએ સૂચિત જેતપુર – ગોસા ડીપ-સી પાઇપલાઇનના વિરોધમાં આજે (26 ડિસેમ્બર) પોરબંદરમાં અડધા દિવસની હડતાલની જાહેરાત કરી છે. માછીમારોએ તાજેતરમાં જ…
અમદાવાદ-રાજકોટ હાઈવે અકસ્માતઃ 4 વાહનોની ટક્કર, 2ના મોત
B India અમદાવાદ : બાવળા તાલુકાના ભામાસરા ગામ નજીક અમદાવાદ-રાજકોટ હાઈવે પર જીવલેણ અકસ્માત સર્જાયો હતો, જેમાં બેના મોત થયા હતા અને ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. કાપડ ભરેલી…
ગુજરાત ટાઇટન્સ સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે IPL પ્રી-સીઝન કેમ્પ યોજશે
B India સુરત : આવતા વર્ષે માર્ચમાં શરુ થઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ -2025 (IPL) અગાઉ હોમ ટીમ ગુજરાત ટાઈટન્સ તારીખ 12 થી 17 જાન્યુઆરી દરમિયાન સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ…
સુરેન્દ્રનગરના જુદા જુદા હાઇવે રસ્તાઓ ઉપર મોબાઈલ વાન કેમેરાથી પોલીસનું સતત મોનિટરિંગ
B India સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા હાઈવે રસ્તા ઉપર કડક અમલવારી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરના જુદા જુદા હાઈવે રસ્તા ઉપર બેફામ રીતે દોડતા વાહન ચાલકો…
ACB ગુજરાતે ડિકોય ટ્રેપ બાદ લાંચ કેસમાં હેડ કોન્સ્ટેબલ અને TRB જવાન સામે ગુનો નોંધ્યો
B India અમદાવાદ : ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ આજે અમદાવાદ શહેરના “એમ” ટ્રાફિક ડિવિઝનના બે કર્મચારીઓ સામે 21 ડિસેમ્બર, 2024ના રોજ હાથ ધરવામાં આવેલા ડેકોય ઓપરેશન દરમિયાન રૂ.200ની લાંચ…
સ્વામીના નામ પર કલંક.! શ્રીજી ચરણ સ્વામીએ યુવકને મરવા કર્યો મજબૂર
B india બોટાદ : બોટાદના કારિયાણી ગામે આવેલા સ્વામિનારાયણ મંદિરના શ્રીજીચરણ સ્વામી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ધોળકાના એક યુવકને સ્વામી સાથે પરિચય થયા બાદ રૂપિયાની લેતીદેતી થઇ હતી. ત્યારબાદ…
લોકો પાયલટ્સના એલર્ટના પ્રતિસાદથી ગુજરાતમાં 8 સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા
-> એક પ્રકાશન મુજબ, ગુરુવારે હાપાથી પીપાવાવ બંદર તરફ જતી માલસામાન ટ્રેન ચલાવતા લોકો પાયલટ ધવલભાઈ પી, રાજુલા શહેર નજીક પાંચ સિંહો ટ્રેક ક્રોસ કરતા નજરે પડ્યા હતા : બુલેટિન…
સુરતથી અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ : GSRTCની 10 નવી વોલ્વો બસોને લીલી ઝંડી
બુલેટિન ઈન્ડિયા સુરત : સુરતથી ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટને જોડતી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની 10 નવી વોલ્વો એસી લક્ઝરી બસોને અહીંના એસવીએનઆઈટી સર્કલ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં પરિવહન મંત્રી…















