Ahmedabad: ખાસ સઘન સુધારણા ઝૂંબેશ (SIR) પૂર્ણ; 49.12 લાખથી વધુ મતદારો સાથે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર સુજીત કુમારના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરી ખાતે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અધિક જિલ્લા…

પશ્ચિમ બંગાળ SIR વિવાદ: ડ્રાફ્ટ મતદાર યાદીમાં ‘મૃત’ જાહેર કરાયેલો વ્યક્તિ મૃત્યુ પ્રમાણપત્ર માંગવા મ્યુનિસિપલ ઓફિસ પહોંચ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી ડ્રાફ્ટ મતદાર યાદીને લઈને સતત વિવાદો સામે આવી રહ્યા છે. તાજેતરના એક ચોંકાવનારા ઘટનાક્રમમાં પૂર્વ બર્ધમાન જિલ્લાના કાલનાના રહેવાસી પૂર્ણા સાહાને ડ્રાફ્ટ…

અમદાવાદ : મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2025 અંતર્ગત ખાસ કેમ્પ, જાણો વિગત

અમદાવાદ જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special Intensive Revision – SIR 2025) હેઠળ સમગ્ર જિલ્લામાં મતદારયાદી સુધારણા માટે વ્યાપક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શહેર અને…

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત: 2 ડિસેમ્બરે મતદાન, 3 ડિસેમ્બરે પરિણામ

મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે મંગળવારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓની તારીખોની જાહેરાત કરી છે. આ ચૂંટણી માટે મતદાન 2 ડિસેમ્બર 2025એ અને ગણતરી 3 ડિસેમ્બર 2025એ યોજાશે. ચૂંટણી પંચે આ…

નેપાળ: સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓ તેજ, વડા પ્રધાન સુશીલા કાર્કીએ રાજકીય પક્ષો સાથે બેઠક યોજી

નેપાળમાં આવનારી સામાન્ય ચૂંટણીઓ (General Elections) માટેની તૈયારીઓ હવે ઝડપી ગતિએ આગળ વધી રહી છે. વડા પ્રધાન સુશીલા કાર્કીએ 5 માર્ચે યોજાનાર ચૂંટણી પહેલાં રાજકીય પક્ષો, મુખ્યમંત્રીઓ અને વિવિધ હિતધારકો…

Nobel Peace Prize 2025: વેનેઝુએલાની વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોએ પુરસ્કાર ટ્રમ્પને સમર્પિત કર્યો, જાણો કેમ

વેનેઝુએલાની જાણીતી વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને 2025 માટે નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર તેમને વેનેઝુએલામાં લોકશાહી અધિકાર માટેના શાંતિપૂર્ણ સંઘર્ષ માટે આપવામાં આવ્યો છે. તેમણે…

PM મોદીએ માર્ક કાર્નેને કેનેડાના વડાપ્રધાન તરીકે ચૂંટાયા બદલ પાઠવી શુભેચ્છા, જાણો શું કહ્યું

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કેનેડાના નવા ચૂંટાયેલા વડા પ્રધાન માર્ક જે. કાર્ને અને તેમની લિબરલ પાર્ટીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા છે. પોતાના સત્તાવાર X હેન્ડલ પર એક ટ્વિટમાં,…

‘સંવિધાન પર કમળની છાપ છે, જે દર્શાવે છે કે…’ રાજ્યસભામાં બોલ્યા જે.પી.નડ્ડા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભામાં ગૃહના નેતા જેપી નડ્ડાએ આજે ​​સવારે 11 વાગ્યે રાજ્યસભામાં સંવિધાન દિવસ પર ચર્ચા શરૂ કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારત લોકશાહીની માતા છે.તેમણે કહ્યું…