સુપ્રીમ કોર્ટમાં OTT અને સોશિયલ મીડિયા પર વાંધાજનક કન્ટેન્ટ અંગે મહત્ત્વપૂર્ણ સુનાવણી, જાણો વિગત
દેશમાં OTT પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયામાં વધતા વાંધાજનક તથા અશ્લીલ કન્ટેન્ટ અંગે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી થઈ. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જયમાલા બાગચીની બેન્ચે આ કેસની વિગતવાર ચર્ચા…
જસ્ટિસ સૂર્યકાંત આજે શપથ લેશે 53માં મુખ્ય ન્યાયાધીશ તરીકે, બીઆર ગવઈ વિદાય લેતા આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
આજે જસ્ટિસ સૂર્યકાંત ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લેશે. તેઓ જસ્ટિસ બીઆર ગવઈનું સ્થાન લેશે, જેમણે પોતાના કાર્યકાળ દરમિયાન અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા, જેમાં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ…
સુપ્રીમ કોર્ટમાં જૂતાકાંડ: CJI ગવઈ પર હુમલાના પ્રયાસ બાદ પીએમ મોદીની સંવેદના, શાંતિ અને સંયમ માટે વખાણ
દિલ્લીની સુપ્રીમ કોર્ટમાં આજે (6 ઑક્ટોબર) ન્યાયના મંદિર તરીકે ઓળખાતા ચેમ્બરમાં એવી ઘટના બની ગઈ કે સમગ્ર દેશ ચોંકી ગયો. એક વકીલે ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાનો…
‘બુલડોઝરથી નહીં, કાયદાથી ચાલે છે ભારત…’ — ચીફ જસ્ટિસ બીઆર ગવઈનું મહત્વપૂર્ણ નિવેદન
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બી.આર. ગવઈએ મોરેશિયસની સત્તાવાર મુલાકાત દરમિયાન એક મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું કે “ભારતીય ન્યાયિક પ્રણાલી બુલડોઝરના શાસનથી નહીં, પરંતુ કાયદાના શાસનથી સંચાલિત થાય છે.” તેમણે કહ્યું…
વકફ સુધારા બિલને સુપ્રીમ કોર્ટમાં પડકાર, જાણો શું કહ્યું CJIએ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેના પર હસ્તાક્ષર કર્યા હોવા છતાં, વક્ફ સુધારા બિલ 2025ને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું છે. આ બિલ અંગે સુપ્રીમ કોર્ટમાં છ અરજીઓ દાખલ કરવામાં આવી છે. સોમવારે…











