વી.સી.ઈ. માટે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, હવે યુનિટ દિઠ ચૂકવાશે ઓછામાં ઓછા આટલા રૂપિયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કમિશન બેઝ પર વી.સી.ઈ. તરીકે કાર્ય કરતા યુવાઓને મહત્તમ આવક મળે તેવો સંવેદના સ્પર્શી અભિગમ અપનાવ્યો છે. તેમણે આ સંદર્ભમાં એવો નિર્ણય કર્યો છે…

પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટિલનું 90 વર્ષની વયે અવસાન, રાજકીય આલમમાં શોક

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું શુક્રવારે વહેલી સવારે લાતુર ખાતે 90 વર્ષની વયે અવસાન થયું. લાંબા સમયથી બીમાર હોવાના કારણે તેઓ ઘરે જ સારવાર હેઠળ હતા.…

ગુજરાતમાં ઠંડી ચમકારો યથાવત: નલિયામાં આ સિઝનનું સૌથી નીચું 9°C તાપમાન

રાજ્યમાં ઠંડીનો તીવ્ર ચમકારો યથાવત રહ્યો છે. આ સિઝનમાં પ્રથમ વખત નલિયામાં તાપમાન 9°C નોંધાયું છે, જે અત્યાર સુધીનું સૌથી નીચું છે. અનેક શહેરોમાં તાપમાન 12–15°C ની વચ્ચે રહેતાં લોકો…

દિલ્હીમાં 13–14 ડિસેમ્બરે આતંકી હુમલાનો અલર્ટ, સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત દેશભરમાં સુરક્ષા એજન્સીઓને 13 અને 14 ડિસેમ્બર માટે હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. ગુપ્તચર સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર આ બંને દિવસોમાં આતંકવાદી હુમલાની સંભાવના…

અમેરિકાનો નિર્ણય અને ભારતમાં ચાંદી 2 લાખને નજીક, સોનાનો ભાવ પણ આસમાને

અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. સતત ત્રીજીવાર વ્યાજ દરમાં ઘટાડો થવાના કારણે યુએસમાં લોન સસ્તી થશે, પરંતુ ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી આવી છે. ભારતમાં સોનાની…

IND vs SA 2nd T20I: ભારતની 51 રનથી હાર, તિલક વર્માની ફિફ્ટી કામ ન આવી

દક્ષિણ આફ્રિકાએ બીજી ટી20Iમાં ભારતને 51 રનથી હરાવી પાંચ મેચની શ્રેણીમાં 1-1થી સમતુલ્ય કરી દીધું છે. ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ શાનદાર…

દમણમાં તળાવમાં ડૂબ્યા 3 કિશોર, એકનું મોત; 2ની શોધખોળ ચાલુ

દમણના ડાભેલ ગામમાં આવેલા તળાવમાં તળાવમાં ન્હાવા પડેલા 3 કિશોરો ડૂબી ગયા, જેમાંથી એક કિશોરનું મોત થયું છે અને બાકીના બે કિશોરોની શોધખોળ હાલમાં ચાલી રહી છે. ઘટના અને બચાવ…

PM મોદી 15 થી 18 ડિસેમ્બરે લેશે 3 દેશોની મુલાકાત, પહેલીવાર ઇથોપિયાની કરશે મુલાકાત

PM નરેન્દ્ર મોદી 15 થી 18 ડિસેમ્બર, 2025 દરમિયાન ત્રણ દેશોમાં મહત્વપૂર્ણ રાજદ્વારી મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે બુધવારે સત્તાવાર જાહેરાત કરી હતી કે પીએમ મોદી જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની મુલાકાત…

રાશિફળ/12 ડિસેમ્બર 2025: આ 3 રાશિના જાતકોના જીવનમાં થશે મોટા ફેરફાર, જાણો તમારું રાશિ ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

અંક જ્યોતિષ/12 ડિસેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…