અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે તણાવ ચરમસીમાએ: કાબુલ પર હવાઈ હુમલાં પછી ગોળીબાર, યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કાબુલ સહિત અનેક અફઘાન શહેરોમાં પાકિસ્તાની હવાઈ હુમલાઓના દાવાઓ વચ્ચે હવે સરહદ પર ગોળીબાર અને…
અમદાવાદઃ બેંક ફ્રોડ કેસમાં EDના દરોડામાં કરોડના સોના-હીરાના દાગીના જપ્ત, ₹10.95 કરોડના કૌભાંડનો થયો પર્દાફાશ
અમદાવાદમાં બેંક ફ્રોડના એક મોટા કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા શુક્રવારે ચલાવાયેલી મોટાપાયે કાર્યવાહી દરમિયાન ₹3 કરોડના સોના અને હીરાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં કુલ ₹10.95 કરોડના…
અંક જ્યોતિષ/12 ઓક્ટોમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
રાશિફળ/12 ઓક્ટોમ્બર 2025: આ રાશિના જાતકોને વ્યવસાયમાં થશે અઢળક લાભ, જાણો શુભ અંક
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા અલ-કાયદાના ચાર આતંકીઓની NIA કરશે તપાસ
ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા તાજેતરમાં ઝડપી પાડાયેલા **અલ-કાયદા સાથે જોડાયેલા ચાર આતંકીઓની તપાસ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)**ને સોંપવાનો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારે આ પગલું મામલાની ગંભીરતા અને…
અમેરિકાઃ મિસિસીપીની સ્કૂલમાં ફરી એકવાર ગોળીબાર, 4ના મોત અને 12 ઘાયલ
મિસિસીપી (અમેરિકા)ના લેલેન્ડ શહેરમાં આવેલ લેલેન્ડ હાઈસ્કૂલમાં ગોળીબારની ઘટના બની છે. આ દુઃખદ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે અને બાર લોકોને ઈજા પહોંચી છે. ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ફફડાટનું…
રાજસ્થાનના સીકર અને જયપુરમાંથી એક જ દિવસે 8 લોકોના સામૂહિક આપઘાતથી ચકચાર
રાજસ્થાનના સીકર અને જયપુર શહેરોમાં શનિવારે (11 ઓક્ટોબર) સામે આવેલાં સામૂહિક આપઘાતના બનાવોએ રાજ્યમાં ચકચાર મચાવી છે. બે અલગ-અલગ ઘટના સ્થાનો પરથી કુલ આઠ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.…
‘ભારત સાથેના સંબંધો મહત્વપૂર્ણ છે’ – અમેરિકન રાજદૂત સર્જિયો ગોરની PM મોદી સાથે મુલાકાત
ભારતમાં નવી નિમણૂક થયેલા અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે શિષ્ટાચાર મુલાકાત કરી. આ મુલાકાત દરમ્યાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો, વ્યૂહાત્મક સહકાર અને ભવિષ્યના સહયોગ અંગે…
મોંગોલિયાના રાષ્ટ્રપતિ ઉખના આવશે ભારતની મુલાકાતે, વડાપ્રધાન મોદી સાથે કરશે દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા
મોંગોલિયન રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના ભારતની રાજકીય મુલાકાતે આવશે. તેમની ચાર દિવસની મુલાકાત 13 થી 16 ઓક્ટોબર સુધી ચાલશે. મોંગોલિયન રાષ્ટ્રપતિ ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આમંત્રણ પર ભારતની મુલાકાતે આવી રહ્યા…















