અંક જ્યોતિષ/15 ઓક્ટોમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
રાશિફળ/15 ઓક્ટોમ્બર 2025: કુંભ સહિત આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ, ખૂલી શકે છે પ્રગતિના દ્વાર; જાણો તમારું રાશિ ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
વિરાટ કોહલી ચાર મહિના પછી લંડનથી ભારત પરત, નવા લૂકમાં દિલ્હી એરપોર્ટ પર ચાહકો દ્વારા સ્વાગત
ભારતીય ક્રિકેટની ધારાશક્તિ, વિરાટ કોહલી, આજે (મંગળવાર સવારે) લંડનથી ભારત પરત પહોંચ્યા. તે ઓસ્ટ્રેલિયા સામેની આગામી ODI શ્રેણી માટે દિલ્હીના એરપોર્ટ પર ઉતર્યા હતા. ચાર મહિના પછી ટીમનાં કપલ વાર્તા…
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ: આરોપી મનસુખ સાગઠિયાને જામીન, જન્મદિન જેલની બહાર ઉજવશે
રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ કેસમાં મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે. આ કેસના મુખ્ય આરોપીઓમાંના એક અને તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) મનસુખ સાગઠિયાને ખોટી મિનિટ્સ બુક બનાવવાના કેસમાં જામીન મળી ગયા…
મહેસાણામાં પ્રેમ લગ્નની અદાવતના કેસમાં 3 આરોપીઓને આજીવન કેદ
મહેસાણા જિલ્લામાં વર્ષ 2019માં પ્રેમલગ્નની અદાવતમાં યુવકનું અપહરણ કરીને તેને માર મારવાની ઘટનાને લઈ ચુકાદો આપ્યો છે. મહેસાણાની એડિશનલ સેશન કોર્ટે આ ગંભીર ગુનામાં ત્રણ આરોપીઓને દોષિત ઠેરવીને આજીવન કેદની…
ટ્રમ્પના ટેરિફની અસર ભારત પર નહીં!, IMF અને વર્લ્ડ બેંકે વધારો કર્યો ભારતના વિકાસ દરમાં
વિશ્વભરમાં વધતા ટેરિફ અને આર્થિક દબાણ વચ્ચે પણ ભારતનો વિકાસ દર મજબૂત ગતિથી આગળ વધી રહ્યો છે. અમેરિકા દ્વારા 50% ટેરિફ લાદ્યા બાદ પણ, IMF (International Monetary Fund) અને વિશ્વ…
આગામી સાત દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, અન્ય રાજ્યોમાંથી ચોમાસુ વિદાય લેશે
દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. પહાડી વિસ્તારોમાં તાજેતરમાં થયેલી હિમવર્ષા અને વરસાદના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રાષ્ટ્રીય રાજધાની અને આસપાસના રાજ્યોમાં 13 ઓક્ટોબરથી સ્વચ્છ…
IPLમાં વિરાટ કોહલી: RCB સાથે કોમર્શિયલ કરાર પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર, પરંતુ ટીમ છોડવાની નથી યોજના
IPLના સૌથી જાણીતા ક્રિકેટર વિરાટ કોહલીને લઈને હાલમાં કેટલાક ચર્ચાઓ અને અફવાઓ ફેલાઈ રહી છે કે તેઓ હવે RCB માટે નહીં રમે પણ આ મામલે સત્ય શું છે? તાજેતરમાં આહેવાલ…
રેલવે મુસાફરો માટે ખુશખબર: IRCTCએ ‘કોચ રિગ્રેટ’ સ્ટેટસ દૂર કર્યું, 3000 વધારાના કોચ ઉમેરાયા
દિવાળી પહેલા રેલવે દ્વારા મુસાફરો માટે મોટી રાહત આપવામાં આવી છે. તહેવારો દરમિયાન વધતી મુસાફરીની માંગને પહોંચી વળવા માટે ઉત્તર રેલવે દ્વારા ‘કોચ રિગ્રેટ’ સ્ટેટસ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ…















