રાશિફળ/17 ઓક્ટોમ્બર 2025: કઈ રાશિના જાતકોએ આજે સાચવીને રહેવું અને કોનો દિવસ રહેશે શુભ? જાણો આજનું રાશિફળ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

અંક જ્યોતિષ/17 ઓક્ટોમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

ચાંદીના ભાવમાં અચાનક 8,000 રૂપિયાનો મોટો ઘટાડો, સોનામાં તેજી યથાવત

તાજેતરના દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળતો હતો, પરંતુ આજે ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો થયો છે. IBJA વેબસાઈટ મુજબ, 16 ઓક્ટોબર સાંજે 5 વાગ્યે ચાંદીનો ભાવ…

અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ: શપથ ગ્રહણ સમારોહમાં નહીં રહે ઉપસ્થિત

ગુજરાતના રાજકારણમાં નવા મંત્રીમંડળના શપથગ્રહણ પૂર્વે મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના ગુજરાત પ્રવાસને રદ કર્યો છે, અને તેથી તેઓ 17 ઓક્ટોબરના શપથગ્રહણ સમારોહમાં હાજર રહી…

અમેરિકા-ચીન તણાવ ચરમસીમાએ: ચીની આયાત પર 500% ટેરિફ માટે US સેનેટની મંજૂરી

વિશ્વના બે મોટા અર્થતંત્ર અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધુ થઈ રહ્યો છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે જણાવ્યું છે કે US સેનેટ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચીન પર 500%…

વિશ્વમાં ભારતે ત્રીજી સૌથી શક્તિશાળી વાયુસેનાની પદવી હાંસલ કરી: ચીન અને જાપાનને પછાડ્યા

વિશ્વભરમાં ભારતીય વાયુસેનાની તાકાતનો હવે નવી રીતે વધારો થયો છે. વર્લ્ડ ડિરેક્ટરી ઓફ મોર્ડન મિલિટરી એરક્રાફ્ટ (WDMMA) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના રેન્કિંગ મુજબ, ભારત વિશ્વની ત્રીજી સૌથી શક્તિશાળી વાયુસેના…

દિવાળીમાં વતન જવા માટે ટ્રેનમાં જાવ છો?, જાણો આ નવા નિયમ

દિવાળીની ભવ્ય ઉજવણી દરમ્યાન લોકોને અનેક પ્રકારની ખરીદીઓ અને પ્રવાસનો પણ પ્લાન હોય છે. ઘણા મુસાફરો ટ્રેન દ્વારા પોતાના શહેરથી પોતાના વતન તરફ જઈ રહ્યા હોય છે. આ દરમ્યાન અનેક…

કેદારનાથ : 9 કલાકની યાત્રા થશે ફક્ત 40 મિનિટમાં, ભક્તોને મળશે વિશાળ રાહત

ભક્તો માટે ખુશખબર છે! હવે કેદારનાથ ધામ સુધીની 9 કલાકની ઊંહાળી યાત્રા માત્ર 40 મિનિટમાં પૂર્ણ થશે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલા “કેદારનાથ રોપવે પ્રોજેક્ટ” હેઠળ સોનપ્રયાગથી કેદારનાથ સુધી 12.9…

ભારત-અમેરિકા ટ્રેડ ડીલને લઈ મોટું અપડેટ: ટેરિફ વિવાદ વચ્ચે સંભવિત સહમતી!

ભારત અને અમેરિકાની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલતી ટ્રેડ ટેરિફની ખેંચતાણ હવે ધીમે ધીમે ઓગળી રહી હોય તેવા સંકેતો મળી રહ્યા છે. અગાઉ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત…

દિવાળીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની આગાહી, IMDએ આપી ચેતવણી

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આ વર્ષે મેઘરાજા પણ પોતાનો “હિસ્સો” આપવા તૈયાર છે. ભારતના હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, દિવાળીના દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા…