નૂર વલી મહેસુદે પાકિસ્તાનને કઠિન પરિસ્થિતિમાં મુકી દીધું, સતત આતંકવાદી હુમલાઓ બાદ તણાવ શિખરે

8 ઓક્ટોબરે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) દ્વારા ખૈબર પખ્તુનખ્વા રાજ્યમાં થયેલા ભારે હુમલામાં 23 પાકિસ્તાની સૈનિકોના મોત થયા. આ હુમલાની જવાબદારી TTPએ લીધી હતી, જેના નેતા નૂર વલી મહેસુદ છે. હમલાના…

બાંગ્લાદેશમાં ફરી હિંસા: યૂનુસ સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા લોકો, પોલીસ સાથે અથડામણ

બાંગ્લાદેશમાં ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. Nobel Peace Prize વિજેતા અને કાર્યકારી સરકારના સલાહકાર મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં તૈયાર કરાયેલ જુલાઈ રાજકીય ચાર્ટરના વિરોધમાં સેંકડો લોકો ઢાકાની સંસદ…

ગુજરાત કેબિનેટમાં નવા મંત્રીઓને ખાતાઓ ફાળવાયા, જાણો કોને ક્યું મંત્રાલય મળ્યું

ગુજરાતમાં નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ અને તેમાં મંત્રીઓને ખાતાઓ ફાળવણી કરવામાં આવી. આવતીકાલે (18 ઓક્ટોબર)થી નવા મંત્રીઓ પોતાના સંબંધિત વિભાગોનું પદભાર સંભાળશે. ક્રમ મંત્રીનું…

દિવાળી પર શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ 21 ઑક્ટોબરે, જાણો સમય અને વિગતો

દિવાળીની ઉજવણીની સાથે શેરબજારમાં પણ પરંપરાગત રીતે મુહૂર્ત ટ્રેડિંગ સત્ર યોજાય છે. આ વર્ષ 2025માં મંગળવાર, 21 ઑક્ટોબરના રોજ મુહૂર્ત ટ્રેડિંગ રહેશે. દાયકામાં પહેલી વખત, આ ટ્રેડિંગ બપોરે યોજાશે, જે…

અમદાવાદ‑ગાંધીનગર હાઇવે પર બેફામ ડમ્પરની ટક્કર: એકનું મોત, એક ઈજાગ્રસ્ત

એક ભયાનક અકસ્માતમાં, બેફામ ગતિએ દોડતાં ડમ્પરે બાઇકને ટક્કર મારી, એક શ્રમિકનું ઘટનાસ્થળે મોત થયું અને બીજું વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યું. ડમ્પર ચાલક ઘટનાસ્થળેથી તરલૂટ થયો હતો અને પોલીસે…

DIG હરચરણ ભુલ્લર 5 લાખની લાંચ લેતા CBI દ્વારા રંગે હાથ ઝડપાયા

પંજાબ પોલીસના ડિપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (DIG) હરચરણ સિંહ ભુલ્લરને લાંચ લેતા રંગે હાથ CBI દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. તેઓએ એક સ્ક્રેપ વેપારીને કેસમાંથી રાહત આપવા માટે ₹5 લાખની લાંચ…

નાંદોદના આમલેથામાં બે જુદી જુદી હત્યાઓથી ચકચાર, સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા ગામે એક જ દિવસે બે અલગ અલગ હત્યાના બનાવો સામે આવતા ગ્રામ્ય વિસ્તારોમાં ચકચાર મચી ગઈ છે. આ બંને ઘટનાઓમાં એક સ્થળ પર કુટુંબ વચ્ચેનો…

વસ્ત્રાલ તળાવમાં ગટરનું પાણી છોડાતા દૂષિત વાતાવરણ, આસપાસના રહીશો દુર્ગંધથી પરેશાન

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના તળાવમાં ગટરના ગંદા પાણી છોડાતા દુર્ગંધ અને પ્રદૂષણની સમસ્યા વધી રહી છે. સ્થાનિકોએ તળાવની બેદરકારી સામે આક્ષેપો કરીને તાકીદે સફાઈ અને દૂષિત પ્રવાહ રોકવા માંગ ઉઠાવી છે.…

ગુજરાતના 11 IAS અધિકારીને બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે નિરીક્ષક તરીકે જવાબદારી, જાણો લિસ્ટ

બિહારમાં આગામી 6 અને 11 નવેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભારતના વિવિધ રાજ્યોમાંથી વરિષ્ઠ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાતના કુલ 11 IAS અધિકારીઓને ચૂંટણી ઓબ્ઝર્વર (નિરીક્ષક) તરીકે બિહાર મોકલવાનો…

દરેક વ્યક્તિને વિદેશ મુસાફરી કરવાનો હક છે: બોમ્બે હાઈકોર્ટનો પાસપોર્ટ વિભાગને સ્પષ્ટ સંદેશ

મુસાફરી કરવી દરેક વ્યક્તિનો બંધારણીય હક છે અને તેનો ભંગ કરવો બંધારણની કલમ 21ના ઉલ્લંઘન સમાન છે, એવું મહત્વપૂર્ણ નિવેદન બોમ્બે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે. 76 વર્ષીય નાગરિક શરદ…