બિહારમાં રાજ્યસભાની 5 બેઠકો પર NDAનો કબજો, વિપક્ષના 4 ધારાસભ્યો મતદાનથી દૂર રહ્યા
બિહારમાં રાજ્યસભાની ખાલી પડેલી પાંચ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં NDAના તમામ પાંચેય ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. આ જીત સાથે રાજ્યમાં NDAની રાજકીય પકડ વધુ મજબૂત બની છે. બીજી તરફ,…
નીતિશ કુમારનો મોટો નિર્ણય: CM પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી, રાજ્યસભા જવા તૈયાર
બિહારની રાજનીતિમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યસભા ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે તેઓ આવનારી…
બિહાર: નવા મંત્રીઓને ખાતાની ફાળવણી, જાણો કોને કયો વિભાગ મળ્યો
મુખ્યમંત્રી નીતિશ કુમારના શપથ ગ્રહણના એક દિવસ બાદ શુક્રવારે બિહાર સરકારે નવા મંત્રીઓના વિભાગો ફાળવ્યા. મહત્વપૂર્ણ ગૃહ વિભાગ નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને સોંપવામાં આવ્યો છે. આ મંત્રીઓમાં ભાજપના 14 અને…
બિહારના શપથગ્રહણ સમારોહમાં ઐતિહાસિક ક્ષણ, નીતિશ કુમાર 10મી વખત મુખ્યમંત્રી બન્યા
બિહારમાં આજે રાજકીય ઈતિહાસ રચાયો છે. રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA)ની જીત બાદ નીતિશ કુમારે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાન ખાતે 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધો. તેમની સાથે NDAનાં સહ-મંત્રીઓએ…
બિહાર: મુખ્યમંત્રી પદના શપથ સમારોહ માટે તૈયારીઓને આખરી ઓપ, નીતિશ કુમાર 10મી વખત બનશે મુખ્યમંત્રી
બુધવારે રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) વિધાનસભા પક્ષના નેતા તરીકે નીતિશ કુમાર ફરીથી ચૂંટાયા બાદ, ગુરુવારે તેઓ બિહારના મુખ્યમંત્રી તરીકે 10મી વખત શપથ લેશે. રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને રજૂ કરેલા પોતાના…
બિહારમાં નવી સરકારની રચનાની તૈયારીઓ તેજ: નીતિશ કુમાર 20 નવેમ્બરે 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, જાણો વિગત
બિહારમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ પહેલાં રાજકીય હલચલ તેજ બની ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી નીતિશ કુમારની આવનારી કેબિનેટમાં બે નાયબ મુખ્યમંત્રી અને આશરે 20 મંત્રીઓનો સમાવેશ થશે.…
બિહાર વિજય પર PM મોદીના પ્રહાર, કહ્યું – “જાતિવાદના ઝેરને બિહારે નકારી કાઢ્યું
બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) ની ૨૦૨ સીટની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિરોધી ગઠબંધન, ખાસ કરીને RJD અને કોંગ્રેસ પર તીખા રાજકીય પ્રહાર કર્યા. ગુજરાતના સુરત એરપોર્ટ…
બિહાર: તરારી વિધાનસભા બેઠકના જન સૂરજ પાર્ટીના ઉમેદવાર ચંદ્રશેખર સિંહનું હૃદયરોગના હુમલાથી અવસાન
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોની ઘોષણા વચ્ચે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તરારી વિધાનસભા બેઠકના જન સૂરજ પાર્ટીના ઉમેદવાર ચંદ્રશેખર સિંહનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. પટનાની એક ખાનગી હોસ્પિટલમાં…
બિહાર ચૂંટણી પરિણામ 2025 : “પરિણામો ચોંકાવનારા, ઊંડાણપૂર્વક સમીક્ષા કરીશું”- રાહુલ ગાંધી
બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. NDAએ ઐતિહાસિક બહુમતિ પ્રાપ્ત કરી છે જ્યારે મહાગઠબંધનને કારકિર્દીમાં મોટો પરાજય ભોગવવો પડ્યો છે. આ પરિણામો પર કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પ્રતિસાદ આપ્યો…
બિહારમાં NOTAનું વલણ: 2020થી વધ્યું, પરંતુ 2015નો રેકોર્ડ તૂટ્યો નહીં
બિહારમાં 2025ની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA) 243 બેઠકોમાંથી લગભગ 200 બેઠકો પર પ્રચંડ જીત તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ, આ ચૂંટણીમાં મતદારો દ્વારા “ઉપરોક્તમાંથી કોઈ નહીં”…
















