શું ભારત શેખ હસીનાને બાંગ્લાદેશ પરત મોકલશે, શેખ હસીનાને કેટલી સજા થઇ શકે છે, શું કહે છે બાંગ્લાદેશના કાયદા ?
તખ્તાપલટ બાદ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના 5 ઓગસ્ટ 2024ના રોજ ભારત આવ્યા હતા. ત્યારથી તે ભારતમાં રહે છે. જો બાંગ્લાદેશની વાત કરીએ તો હાલ પરિસ્થિતિ કાબૂમાં છે. બાંગ્લાદેશમાં મોહમ્મદ…
બાંગ્લાદેશ સરકારનો ભારત પર વધુ એક આરોપ, જાણો તપાસપંચે તેના રિપોર્ટમાં શું કહ્યું
બાંગ્લાદેશ ભારત પર સતત નવા આરોપોનો વરસાદ કરી રહ્યું છે. હવે બાંગ્લાદેશના એક તપાસ પંચે દેશમાંથી લોકો ગાયબ થવામાં ભારતની ભૂમિકા પર શંકા વ્યક્ત કરી છે. આ કમિશનની રચના બાંગ્લાદેશના…
ભારત સાથે સંબંધો બગાડવા બાંગ્લાદેશને પડશે ભારે, આ બાબતોમાં બાંગ્લાદેશ છે ભારત પર નિર્ભર
1971 માં, ભારતે તેની લશ્કરી અને આર્થિક શક્તિના બળ પર બાંગ્લાદેશને પાકિસ્તાનથી આઝાદી અપાવી. પરંતુ આજના સંજોગોમાં જ્યારે બાંગ્લાદેશ પોતે જ ભારતથી દૂર રહેવા માંગે છે ત્યારે તેની સ્થિતિ નાજુક…
બાંગ્લાદેશે પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને આસામને બાંગ્લાદેશના ભાગ તરીકે દર્શાવતો નક્શો જાહેર કરતા વિવાદ
મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારના ‘સલાહકાર’ તરીકે કામ કરનાર મહફૂઝ આલમે વિજય દિવસના અવસર પર મોટો વિવાદ ઉભો થાય તેવો નકશો જાહેર કરી પોતાના નાપાક ઇરાદા છતા કરી…










