શું મંદિરના દાનમાં મોટું કૌભાંડ? તપાસ વચ્ચે બાગેશ્વર બાબાનું નિવેદન બન્યું ચર્ચાનો વિષય

રામ મંદિરના દાનમાં ગેરરીતિનો મામલો: બાગેશ્વર બાબાનું આકરા પાણીએ નિવેદન, “આસ્થા સાથેની છેતરપિંડી અક્ષમ્ય!” અયોધ્યા: દેશના કરોડો લોકોની આસ્થાના પ્રતીક સમાન અયોધ્યાના ભવ્ય રામ મંદિર સાથે જોડાયેલો એક વિવાદ હાલ…