AMCના પરિપત્રો – કાયદાની મૃદુતા કે તંત્રની મૌલિકતા? “કમિશનરનો પરિપત્ર કાગળ પર, પરંતુ અમલની અવસ્થા શૂન્ય!”
પંકજ મકવાણા,અમદાવાદ/ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જાહેર કરેલા પરિપત્રો ક્યારેક નાગરિકોની આશાઓ અને હક માટેનો માર્ગદર્શન છે, તો ક્યારેક એ માત્ર નમણુંક છે, જે પત્રો પર અંકિત હોય છે.…
રાહુલ ગાંધીએ ખાસ સત્ર બોલાવવાની કરી માંગ, PM મોદીને લખ્યો પત્ર
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને સમાપ્ત કરવા માટે, 10 મેની સાંજે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી પણ પાકિસ્તાન દ્વારા સરહદને અડીને આવેલા ઘણા વિસ્તારોમાં ડ્રોન હુમલા…
Operation sindoor: ભારતના હુમલામાં ટોચના 5 આતંકવાદીઓ થયા ઠાર, જુઓ લિસ્ટ
ભારત-પાકિસ્તાન તણાવ ચરમસીમાએ છે. દરમિયાન, ભારતીય હુમલામાં માર્યા ગયેલા આતંકવાદીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભારતની આ કાર્યવાહીમાં લશ્કરના આતંકવાદી અબુ જુંદાલ, ખાલિદ ઉર્ફે અબુ અકાશા માર્યો ગયો છે. આ…
ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’નો નવો વીડિયો કર્યો જાહેર, આતંકીઓનો આ રીતે કર્યો સફાયો
ભારતીય સેનાનું ‘ઓપરેશન સિંદૂર’ સતત આગળ વધી રહ્યું છે. 7 મેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 સ્થળોએ હવાઈ હુમલા કરીને લશ્કર, જૈશ અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી ઠેકાણાઓનો નાશ…
યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ફ્યુઅલના સ્ટોકની સ્થિતિ શું છે? જાણો શું કહ્યું તેલ કંપનીઓએ
ભારતની સૌથી મોટી તેલ કંપની, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસ LPG ની પૂરતી ઉપલબ્ધતા છે. આવી સ્થિતિમાં, લોકોએ ગભરાવાની કોઈ…
Elon Muskની સ્ટાર લિન્કને ભારતે આપી લીલી ઝંડી, હવે સેટેલાઈટથી ચાલશે ઈન્ટરનેટ
એલોન મસ્કની કંપની સ્ટારલિંક ભારતમાં સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની નજીક પહોંચી ગઈ છે. ટેલિકોમ વિભાગ (DoT) એ સ્ટારલિંકને લેટર ઓફ ઇન્ટેન્ટ (LOI) જારી કર્યો છે. સ્ટારલિંક દ્વારા સેટકોમ ઓપરેટરો…
જૂનાગઢમાં ગેસ પાઇપલાઇનનાં ખોદકામ દરમ્યાન બ્લાસ્ટ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ/ શહેરના ઝાંઝરડા ચોકડી નજીક ખોદકામ દરમિયાન ગેસની પાઇપલાઇનમાં લીકેજ થતા બ્લાસ્ટ થયો હતો જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. ઘટનાના પગલે અધિકારીઓ પદાધિકારીઓ ઘટના સ્થળ પર દોડી…
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોકડ્રીલ અંગે આપી વિસ્તૃત જાણકારી, જાણો કાલે ક્યારે થશે બ્લેકઆઉટ
ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા તા.7 મે ના રોજ સિવિલ ડીફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. જેને લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સામાન્ય નાગરિકોએ…
ગામતળની બહાર તથા વાડી વિસ્તારમાં વસવાટ કરતા પરિવારો માટે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, જાણો વિગત
રાજ્ય સરકાર દ્વારા ગામતળની બહાર વસવાટ કરતા નાગરિકોના હિતમાં ત્રણ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે. ગુજરાતના અનેક ગામડાઓમાં કેટલાક પરિવારો ગામતળની બહાર અથવા વાડી વિસ્તારમાં વસવાટ કરે છે. આવા પરિવારો…
હવે ગાંધીનગર સુધી ધક્કો ખાવાની નથી જરૂર, હર્ષ સંઘવી E-Mail પર જ લાવી રહ્યા છે પ્રશ્નનું નિરાકરણ
ડિજીટલ યુગમાં રાજ્યના સામાન્ય નાગરિકો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગાંધીનગર સુધી ધક્કો ન ખાવો પડે તેની ચિંતા કરીને સમસ્યાના સમાધાન માટે તાત્કાલિક અને પારદર્શક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે રાજ્યના ગૃહ, વાહન-વ્યવહાર…
















