અજિત પવાર NCPના બંને જૂથોનું કરવાના હતા વિલીનીકરણ, તેમના નિધન બાદ થયો મોટો ખુલાસો

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું 28 જાન્યુઆરીના રોજ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. ગુરુવારે બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં NCP વડાના સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.…

અજિત પવારના ક્રેશ થયેલા પ્લેનનું બ્લેક બોક્સ મળ્યું, જાણો ક્રૂના છેલ્લા શબ્દો શું હતા?

મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું ગઇકાલે (28 જાન્યુઆરી) વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. આ દુ:ખદ ઘટનાના એક દિવસ પછી, ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે. નાગરિક…

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની અંતિમ વિદાય, રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના આજે તેમના વતન બારામતીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. બુધવારે વિમાન દુર્ઘટનામાં તેમનું અવસાન થયું હતું. અજિત પવારના અવસાન બાદ રાજ્ય સરકારે ત્રણ દિવસનો…