અફઘાનિસ્તાન પર પાકિસ્તાનની એર સ્ટ્રાઈકની ભારતે કરી કડક નિંદા, કહ્યું- ‘સાર્વભૌમત્વનું સન્માન જરૂરી’
અફઘાનિસ્તાન પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈકને લઈને ભારતે સખત પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ભારતના વિદેશ મંત્રાલયે આ હુમલાની કડક નિંદા કરતા કહ્યું છે કે અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ અને ક્ષેત્રીય…
અમેરિકા-ઇઝરાયલ હુમલામાં મહમૂદ અહમદીનેજાદના મોતના અહેવાલ, મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ
મધ્ય પૂર્વમાં વધતા સૈન્ય તણાવ વચ્ચે મહમૂદ અહમદીનેજાદના ઇઝરાયલી હવાઈ હુમલામાં મોત થયાના અહેવાલો સામે આવ્યા છે. પ્રારંભિક માહિતી મુજબ હુમલો તેહરાનના ઉત્તર-પૂર્વીય નર્મક વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાન નજીક કરવામાં…
અફઘાનિસ્તાનનો ઈસ્લામાબાદ સુધી હવાઈ હુમલો, પાકિસ્તાનના 4 સૈન્ય બેઝ પર કર્યો બોમ્બમારો
હવે એક નવા યુદ્ધની શરૂઆત થઇ રહી છે, જેમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે. છેલ્લાં 24 કલાકમાં દવિડ્યાશય પરીણા, અફઘાનિસ્તાને પાકિસ્તાનના 4 સૈન્ય બેઝ પર હવાઈ હુમલા…
પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર તણાવ: 5 સ્થળોએ ભારે ગોળીબાર, એરસ્ટ્રાઈકમાં 70 આતંકીઓનો નાશ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદી તણાવ ફરી વધ્યો છે. રિપોર્ટ અનુસાર 24 ફેબ્રુઆરીના સાંજના સમયે પાકિસ્તાની સેનાએ ઉરઘા બોર્ડર નજીક અફઘાનિસ્તીની પોસ્ટ પર તોપમારો કર્યો. સરહદ પર ઉરાઘા, જકા ખેલ,…
લેબનોનમાં ઇઝરાયલના ભીષણ હવાઈ હુમલા : હિઝબુલ્લાહના વરિષ્ઠ કમાન્ડર સહિત 12ના મોત
લેબનોનના પૂર્વી અને દક્ષિણ વિસ્તારોમાં રવિવારે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના એક વરિષ્ઠ કમાન્ડર સહિત ઓછામાં ઓછા 12 લોકોના મોત નીપજ્યા હોવાનું અહેવાલો જણાવે છે. હુમલાઓને કારણે…
પાકિસ્તાન-તાલિબાન અથડામણ ઉગ્ર: પાંચ પાકિસ્તાની સૈનિકોના મોત, અફઘાનનો સરહદી ચોકીઓ પર કબજાનો દાવો
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો તણાવ વધુ ઘેરો બન્યો છે. તાલિબાનની આગેવાની હેઠળના અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયે દાવો કર્યો છે કે પાકિસ્તાની હવાઈ હુમલાના જવાબમાં તેમણે સીમાવર્તી પાકિસ્તાની સૈન્ય ચોકીઓ પર હુમલાઓ…
અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે તણાવ ચરમસીમાએ: કાબુલ પર હવાઈ હુમલાં પછી ગોળીબાર, યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કાબુલ સહિત અનેક અફઘાન શહેરોમાં પાકિસ્તાની હવાઈ હુમલાઓના દાવાઓ વચ્ચે હવે સરહદ પર ગોળીબાર અને…
ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના આખા પરિવારનો થયો ખાતમો, જાણો શું કહ્યું આતંકીએ
પાકિસ્તાનના બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના મુખ્ય ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરવામાં આવી છે. જેમાં મસૂદ અઝહરના સમગ્ર પરિવારના 10 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે, જેમાં તેની પત્ની, પુત્ર અને મોટી બહેનનો…
OPERATION SINDOOR: ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાના નાયબ વડાપ્રધાન ઇશાક દારે મગરના આંસુ વહાવ્યા
ભારતની તાજેતરની કાર્યવાહી બાદ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક દાર એ ભારત પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે ભારતીય વાયુસેનાએ આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખાને પાર કરીને નાગરિક…
OPERATION SINDOOR: પાકિસ્તાને ભારતીય હુમલાની કરી કબૂલાત, શાહબાઝે શું કહ્યું જુઓ….
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો કડક જવાબ આપતાં ભારતે “ઓપરેશન સિંદૂર” અંતર્ગત પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલા નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા કર્યા. ભારતીય સશસ્ત્ર દળોએ કહ્યું કે આ…
















