5 વર્ષમાં સોનાના ભાવ માં નોંધપાત્ર વધારો, RBIના રિઝર્વમાં 34.7%નો થયો વધારો

છેલ્લા પાંચ વર્ષમાં વૈશ્વિક અર્થતંત્રમાં આવેલા જ્વારભાટ અને અનિશ્ચિતતા વચ્ચે સોનાનું મૂલ્ય ઝડપી ગતિએ વધ્યું છે. આ સમયગાળા દરમિયાન, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ લગભગ બમણા થયા છે, જ્યારે ભારતમાં તેની…

‘ઓપરેશન સિંદૂર’ પછી, આ કંપનીઓ ધનવાન બની, દેશની આ 8 મોટી કંપનીઓને થયું ભારે નુકસાન, જાણો અહીં

‘ઓપરેશન સિંદૂર’ અને ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા સંઘર્ષને કારણે, ગયા અઠવાડિયે શેરબજારમાં લગભગ દોઢ ટકાનો ઘટાડો જોવા મળ્યો. જેના કારણે દેશની અગ્રણી કંપનીઓના મૂલ્યાંકનમાં પણ ઘટાડો જોવા મળ્યો.…

યુદ્ધવિરામ થતાં જ પાકિસ્તાને ખોલ્યું પોતાનું હવાઈ ક્ષેત્ર, થઈ રહ્યું હતું દરરોજ કરોડોનું નુકસાન

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા તણાવ અને બંને પક્ષો તરફથી હવાઈ હુમલા અને લશ્કરી કાર્યવાહી બાદ હવે યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યું છે. અમેરિકાના હસ્તક્ષેપ બાદ, બંને…

રાહ પૂરી થઈ..હવે સોનું સસ્તું થવાનો સમય આવી ગયો છે! આગામી દિવસોમાં ભાવ કેટલો ઘટી શકે છે તે જાણો

–:સોનાના ભાવ ટૂંક સમયમાં ઘટી શકે છે: સોનાના ભાવ વિશે ઘણી વાતો કહેવામાં આવી રહી છે. શું સોનાનો આખલો દોડી ગયો છે? નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં સોનાના ભાવમાં થોડો ઘટાડો…

EPFO 3.0: ‘ગુડ ન્યુઝ’! હવે ATMમાંથી જ ઉપાડી શકાશે PFના પૈસા

EPFO (Employees’ Provident Fund Organisation)ના 9 કરોડથી વધુ સભ્યો માટે ખુશખબર છે. EPFO ટૂંક સમયમાં ડિજિટલ યૂગમાં મોટી છલાંગ ભરવા જઈ રહ્યું છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ…

બેંક ખાતામાં કેટલાં રૂપિયા સુધી રોકડ જમા કરી શકો છો? જાણો નવા આવકવેરા કાયદા મુજબના નિયમો

જો તમે તમારા બેંક ખાતામાં મોટાપાયે રોકડ જમા કરો છો, તો તમારા માટે આવકવેરા વિભાગના નિયમો જાણવું અત્યંત જરૂરી છે. આવકવેરા અધિનિયમ 2025 મુજબ, રોકડ જમા અને ઉપાડને લઈને ચોક્કસ…

શું તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો? : જાણો આજના લેટેસ્ટ ભાવ

જો તમે આજે શનિવારે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો એકવાર નવીનતમ ભાવ તપાસો. નવા ભાવો પછી, સોનાનો ભાવ 95 હજારની આસપાસ અને ચાંદીનો ભાવ 98 હજારની આસપાસ…

મહિનો બદલાયો, નિયમો પણ બદલાયા: 1 મે 2025થી ભારતમાં 5 મોટા ફેરફાર, જાણો શું બદલાશે તમારા દૈનિક જીવનમાં..

1 મે 2025થી નવો મહિનો શરૂ થયો છે અને તેની સાથે જ કેટલાક મહત્વના નિયમોમાં પણ બદલાવ જોવા મળ્યો છે. આ ફેરફારો સામાન્ય જનજીવનને સીધો અસર કરે છે. દૂધના ભાવમાં…

એક નાણાકીય વર્ષમાં નોકરી બદલ્યા પછી ITR ફાઈલ કરતી વખતે ભૂલોથી બચો, નહીંતર આવી શકે છે નોટિસ

આજે, સમય સાથે નોકરી બદલવી ખૂબ સામાન્ય થઈ ગઈ છે. ઉંચા પગાર, વધુ સારી તકો અને વ્યાવસાયિક વૃદ્ધિના ઉદ્દેશથી ઘણા કર્મચારીઓ એક જ નાણાકીય વર્ષમાં નોકરી બદલે છે. જોકે, આ…

અદાણી ગ્રુપની આ કંપનીએ પરિણામો કર્યા જાહેર, ઘટ્યો નફો પણ વધી કમાણી

અદાણી ટોટલ ગેસ લિમિટેડે નાણાકીય વર્ષ 2023-24 ના ચોથા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ) ના પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો સંયુક્ત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે ઘટીને રૂ. 155 કરોડ થયો છે. જે ગયા…