ઝાલોદના યુવાનની આગવી સૂઝબુઝથી બસમાં બેઠેલા 70 મુસાફરોનો બચાવ

–:રાજસ્થાન રોડવેજની બસની બ્રેક ફેઇલ થતાં મચ્યો હાહાકાર:– ઝાલોદ નગરના કસ્બા વિસ્તારમાં રહેતા યુવાન ઝહીરખાન પઠાણે પોતાની તીવ્ર સૂઝબુઝથી બસમાં બેઠેલા અંદાજીત 70 મુસાફરોનું જીવન બચાવ્યું. તેઓ અંગત કામ માટે…

પિસ્તાના ફાયદા: પિસ્તા આંખોને સ્વસ્થ રાખે છે, વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે, 6 મોટા ફાયદા અદ્ભુત

પિસ્તા એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સૂકો મેવો છે, જે પ્રાચીન સમયથી તેના વિવિધ સ્વાસ્થ્ય લાભો માટે જાણીતો છે. તેમાં ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોટીન, વિટામિન, ખનિજો અને એન્ટીઑકિસડન્ટો હોય છે, જે શરીરના…

વર્ષ ૨૦૨૫ દરમિયાન ગુજરાતને મળશે ૩૦ નવા IAS અધિકારીઓ, ઋષિકેશ પટેલની મહત્વપૂર્ણ જાહેરાત

ગુજરાત વિધાનસભાના ગૃહમાં IAS અધિકારીઓની ભરતી અંગે એક મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે રાજ્યમાં ખાલી પડેલી IAS પોસ્ટ્સ વિશે પ્રશ્ન કર્યો હતો, જેના જવાબમાં રાજ્યના મંત્રી…

વસંત પંચમી 2025: વસંત પંચમીના દિવસે ભૂલથી પણ આ એક કામ ન કરો? મા સરસ્વતી જીવનભર ક્રોધિત રહેશે, તમને ભારે નુકસાન થશે

સનાતન ધર્મમાં વસંત પંચમીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની પંચમીના રોજ ઉજવવામાં આવે છે. આ તે દિવસ છે જ્યારે ઋતુઓ બદલાય…

ઉંચડી સરકારી આયુર્વેદ દવાખાને યોગ શિબિરનું આયોજન કરાયું

–> જિલ્લા આયુર્વેદ અધિકારી અમદાવાદમાં માર્ગદર્શન હેઠળ ધંધુકાના ઉંચડી ખાતે સરકારી દવાખાને આયુષ વેલનસ સેન્ટર દ્વારા યોગ શિબિર આયોજન કરવામાં આવ્યું:–     B INDIA અમદાવાદ : ધંધુકાના ઉંચડી ખાતે…

ધંધુકાની પ્રાથમિક શાળા ટાવર ચોક ખાતે પોક્સો અને બાળ અધિકાર તાલીમ શિબિર યોજાઈ

B INDIA ધંધુકાના ભાલ પંથકના ધોળી વિસ્તારના પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધંધુકાની મિશ્ર 1 પ્રાથમિક શાળા ટાવર ચોક ખાતે પોક્સો તાલીમ શિબિર યોજવામાં આવી હતી.   18 વર્ષથી ઓછી ઉંમરના…

ધંધુકામાં બ્રહ્મકુમારી દ્વારા વિશ્વ શાંતિ દિવસ ઉજવાયો

પ્રજાપિતા બ્રહ્માબાબાના સ્મૃતિ દિવસ નિમિત્તે અમદાવાદ જિલ્લાની પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી યુનિવર્સિટી દ્વારા આજે ધંધુકા ખાતે વિશ્વ શાંતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ફરતા સમય ચક્રમાં એક સમય એવો આવે…

ગીર સોમનાથ: સંકલિત બાળ વિકાસ સેવા યોજના, પોષણ મહોત્સવ 2025

–>જિલ્લા ICDS (સંકલિત બાળ વિકાસ સેવાઓ) શાખા દ્વારા કોડીનાર કમ્પોનન્ટ-2 વેલણ ગામ ખાતે પોષણ મહોત્સવ 2025 અને શ્રી અન્ન પોષણ વાનગીનું આયોજન કરવામાં આવ્યું હતું:–     ગીર સોમનાથ જિલ્લાના…

ગુજરાતમાં HMPV વાયરસનો બીજો કેસ, 80 વર્ષીય પુરુષ ચેપગ્રસ્ત જોવા મળ્યો

B INDIA: અત્યાર સુધીમાં, દેશમાં HMPV ના આઠ કેસ નોંધાયા છે. કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં HMPV ચેપના બે કેસ મળી આવ્યા છે. ગુરુવારે ગુજરાતના અમદાવાદ શહેરમાં ૮૦ વર્ષીય એક…

સુરેન્દ્રનગર : ચલાલાના અમરધામ ખાતે શિવ કથાનું ઉમંગભેર સમાપન થયું

B INDIA : ચલાલા અમરધામ ખાતે શિવ કથા અને ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચલાલા ખાતે 31 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી દરમિયાન બ્રહ્મનિષ્ઠ સદગુરુ હરિસંગસાહેબની 12મી નિર્વાણતિથિ નિમિત્તે ભવ્ય શિવ…