સુરેન્દ્રનગર : ચલાલાના અમરધામ ખાતે શિવ કથાનું ઉમંગભેર સમાપન થયું

B INDIA : ચલાલા અમરધામ ખાતે શિવ કથા અને ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચલાલા ખાતે 31 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી દરમિયાન બ્રહ્મનિષ્ઠ સદગુરુ હરિસંગસાહેબની 12મી નિર્વાણતિથિ નિમિત્તે ભવ્ય શિવ કથા, સંતવાણી અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.ચુડા તાલુકાના ચલાલા ગામે અમરધામ આશ્રમ ખાતે બ્રાહ્મણ સદ્ગુરુ હરિસંગ સાહેબના 12મા નિર્વાણતિથિ નિમિત્તે પરમ પૂજ્ય ભક્તભૂષણ મહંતશ્રી જનકસિંહ સાહેબની ઉપસ્થિતિમાં વિશ્વ પ્રસિદ્ધ શિવ કથાકાર મુકેશ ગીરીબાપુએ ભવ્ય પ્રવચન કર્યું હતું.

 

 

–>શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું:-

 

 

જેમાં વિશ્વવિખ્યાત સંતવાણી ઉપાસકો દ્વારા રાત્રે ભવ્ય સંતવાણી અને રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ભક્તિ ભજન અને ભોજન ત્રિવેણી સંગમની ધારાઓ વહેતી થઈ હતી. જેમાં અંદાજે દોઢ લાખથી વધુ ભાવિક ભક્તોએ દર્શન અને શ્રવણ અને અન્નકૂટનો લાભ લીધો હતો. 9 દિવસ અવિરત સેવા આપનાર ભૂદેવ પ્રતિકભાઈ મહેતા અને નીલભાઈ એ દિવસ-રાત વધુ જોયા વગર તેમની અદ્ભુત સેવા કરી.સમસ્ત ચલાલા ગામના યુવાનો, બાળકો, વડીલો અને બહેનોએ ખૂબ જ ભક્તિભાવથી શિવ કથાનું શ્રવણ કર્યું હતું અને આ સેવામાં સેવા આપી હતી. તે બદલ પરમ પૂજ્ય ભક્તભૂષણ જનકસિંહ સાહેબ બાપુએ કથાના અંતે તમામ ભાવિક ભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો.

  • Related Posts

    Aaj Nu Rashifal 17 September 2026 : આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? ૧૨ રાશિઓનું સંપૂર્ણ રાશિફળ.. Emotional Resilience & Clarity..

    આજનું Rashifal — 17 સપ્ટેમ્બર 2026 Rashifal મેષથી મીન સુધી જાણો આજનો દિવસ, નોકરી-ધંધો, પૈસા, પ્રેમ, પરિવાર, શુભ રંગ અને શુભ અંક ♈ મેષ રાશિ Rashifal આજે કામકાજમાં વ્યસ્તતા રહેશે. અટકેલા કામને ફરી ગતિ મળી શકે છે. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. વેપારીઓએ આજે ઉતાવળમાં મોટો નિર્ણય ન લેવો. પરિવાર સાથે સમય પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે. પૈસાની બાબતમાં ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે.💼 કરિયર: જવાબદારી વધશે.💰 નાણાં: ખર્ચનું આયોજન કરો.❤️ પ્રેમ: ગેરસમજ વાતચીતથી દૂર થશે.🎨 શુભ રંગ: લાલ🔢 શુભ અંક: 9 ♉ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે દિવસ આર્થિક રીતે મહત્વનો બની શકે છે. જૂના કામમાંથી લાભ મળવાની શક્યતા છે. ઓફિસમાં તમારી મહેનતની નોંધ લેવાઈ શકે છે. વેપારમાં નવા સંપર્કો ફાયદાકારક બની…

    Aaj Nu Rashifal 10 September 2026: Balanced Perspective 12 રાશિઓનું સંપૂર્ણ રાશિફળ Auspicious Timing

    આજનું Rashifal — 10 સપ્ટેમ્બર 2026, ગુરુવાર Rashifal જ્યોતિષીય માન્યતાઓ મુજબ 10 સપ્ટેમ્બરનો દિવસ કેટલીક રાશિઓ માટે કારકિર્દી, આર્થિક લાભ અને સંબંધોની દૃષ્ટિએ અનુકૂળ રહી શકે છે. ચંદ્રની સ્થિતિ સાથે બુધ, શુક્ર અને ગુરુનો પ્રભાવ પણ મહત્વનો માનવામાં આવે છે. ♈ મેષ કારકિર્દી: Rashifal કામકાજમાં સફળતા અને નવી જવાબદારી મળી શકે.ધન: આર્થિક સ્થિતિ સુધરવાની શક્યતા.પ્રેમ: પરિવાર અને જીવનસાથી સાથે સારો સમય પસાર થશે.સલાહ: ઉતાવળમાં નિર્ણય ન લો. ♉ વૃષભ કારકિર્દી: કામમાં સહકર્મીઓનો સહયોગ મળશે.ધન: ઘર-પરિવાર સંબંધિત ખર્ચ થઈ શકે છે, બજેટ જાળવો.પ્રેમ: સંબંધોમાં વિશ્વાસ વધશે.સલાહ: ઘરેલું બાબતોમાં અતિશય કડક વલણ ટાળો. ♊ મિથુન કારકિર્દી: Rashifal તમારી વાતચીતની કુશળતા તમને ફાયદો કરાવશે.ધન: આવકના નવા રસ્તા અંગે વિચાર કરી શકો છો.પ્રેમ: વાતચીતથી ગેરસમજ દૂર થશે.સલાહ: બોલતી વખતે શબ્દોની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *