મુસ્તફિઝુર રહેમાન વિવાદ બાદ BCCI સેક્રેટરીનું મોટું નિવેદન, KKRને આપી સૂચના
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) IPL 2026 માટે બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ખરીદવા બદલ ટીકાઓનો સામનો કરી રહી છે. ચાહકો સહિત ઘણા રાજકારણીઓએ KKR ની ટીકા કરી છે. KKR એ…
‘નમો શ્રી યોજના’ અંતર્ગત છેલ્લા એક વર્ષમાં 7 લાખથી વધુ લાભાર્થીઓને મળ્યો લાભ, રાજ્ય સરકારે ચુકવ્યા આટલા કરોડ રૂપિયા
રાજ્યમાં માતા અને બાળમૃત્યુ દરમાં ઘટાડો કરવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘નમો શ્રી યોજના’ વર્ષ-2024થી અત્યાર સુધી 7 લાખથી વધુ લાભાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા રૂ.437.32 કરોડ ચૂકવવામાં આવ્યા છે.…
ચીનમાં પૂર્વ મેયરના ઘરેથી મળ્યું 13,500 કિલો સોનું અને કરોડો રૂપિયા, કોર્ટે ફટકારી મૃત્યુદંડની સજા
ચીનમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક ઝુંબેશનો એક કિસ્સો સામે આવ્યો છે, જેણે માત્ર દેશને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. હાઈહોઉ શહેરના ભૂતપૂર્વ મેયર ઝાંગ ક્વિને ભ્રષ્ટાચારના એક મોટા…
ગુનાખોરી ક્યારે અટકશે..? | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN
ગાંધીનું ગુજરાત કે ગુનાખોરોનું ગુજરાત..? ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત માત્ર વાતો..!! નશાખોરી, કૌભાંડ, ભ્રષ્ટાચારની સાથે લુખ્ખારાજ રાજ્યમાં અનેક સ્થળોએ અસામાજિક તત્વોનો આતંક જાહેરમાં નજીવી બાબતે મારામારી, લૂંટ, હત્યાના…
સંઘ કોઈ રાજકીય પક્ષનું રિમોટ કંટ્રોલ નથી… મોહન ભાગવતનું મોટું નિવેદન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે શુક્રવારે ભોપાલમાં સંઘના શતાબ્દી વર્ષના ભાગ રૂપે “પ્રબુદ્ધ જન સંમેલન” ને સંબોધિત કર્યું. ભાગવતે સંઘની વિચારધારા અને ભાવિ લક્ષ્યોની સ્પષ્ટ રૂપરેખા આપી.…
ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફારના સંકેત, સિનિયર IPS શમશેર સિંઘ ગુજરાત કેડરમાં પરત ફરશે
ગુજરાતના પોલીસ પ્રશાસનમાં મહત્વપૂર્ણ ફેરફારના સંકેત મળી રહ્યા છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે 1991 બેચના સિનિયર IPS અધિકારી શમશેર સિંઘને તેમની પેરેન્ટ કેડર એટલે કે ગુજરાતમાં પરત મોકલવાની મંજૂરી આપી…
ઉત્તર કોરિયા: કિમ જુ એ બની શકે છે તાનાશાહ કિમ જોંગ ઉનની ચોથી પેઢી વારસદાર?
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની પુત્રી કિમ જુ એ તાજેતરમાં તેના માતા-પિતા સાથે કુમસુસાન પેલેસ ઓફ ધ સનની પ્રથમ જાહેર મુલાકાત લીધી. આ પેલેસ મહત્વપૂર્ણ છે કારણ કે અહીં…
ખેડબ્રહ્મા ખાતે અંબિકા માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ પોષી પૂનમે ભવ્ય રીતે ઉજવાશે
ખેડબ્રહ્મા ખાતે પોષી પૂનમ, એટલે કે 3 જાન્યુઆરી 2026ના રોજ અંબિકા માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે. ખેડબ્રહ્મા મંદિર વહીવટકર્તાઓના જણાવ્યા અનુસાર, આ મહોત્સવને લઈને તત્પરતા અને ઉત્સાહનો મહોલ ગાજવે…
નમો ભારત સ્ટેશનો પર કાર પાર્કિંગ ચાર્જમાં કરાયો વધારો, મુસાફરો માટે નવા દર લાગુ
નમો ભારત સ્ટેશનો પર કાર પાર્કિંગના ચાર્જમાં તાજેતરમાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા, 6 થી 16 કલાક સુધી પાર્કિંગનો ખર્ચ માત્ર ₹30 હતો, પરંતુ હવે નવા દર અને નવી શ્રેણીઓ…
ભારતમાં બુલેટ ટ્રેનનો યુગ: 15 ઓગસ્ટ 2027થી શરૂ થશે પહેલી સફર
ભારતીય રેલ્વે જે વિશ્વમાં ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક ધરાવે છે, એક ઐતિહાસિક પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દ્વારા નવી શરૂઆતને લગતી મહત્વની જાહેરાત કરવામાં…
















