UAE 500થી વધુ ભારતીય નાગરિકો સહિત 1295 કેદીઓને મુક્ત કરશે, રમઝાન પર સામુહિક માફીની જાહેરાત
સંયુક્ત આરબ અમીરાતે (UAE) પવિત્ર રમઝાન મહિના દરમિયાન 500 થી વધુ ભારતીય નાગરિકો સહિત કેદીઓને સામૂહિક માફીની જાહેરાત કરી છે. ફેબ્રુઆરીના અંતમાં અમલમાં આવેલા આ નિર્ણય હેઠળ, રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ…
‘જે વ્યક્તિ બોલી શકતો નથી, તે કેવો કેપ્ટન હશે?’, મોહમ્મદ રિઝવાન પર ગુસ્સે થયા પાકિસ્તાની દિગ્ગજ
પાકિસ્તાન ક્રિકેટ ટીમના વર્તમાન કેપ્ટન મોહમ્મદ રિઝવાન હાલમાં તેની કેપ્ટનશીપ અને અંગ્રેજી ભાષા માટે લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. લોકો દરરોજ તેમની ટીકા કરતા જોવા મળે છે. આ સીરીઝમાં પાકિસ્તાન…
ભારત-ચીનના સંબંધોને ફરીથી પૂર્વવત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએઃ એસ જયશંકર
વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે કહ્યું કે 2020 માં ગાલવાન ખીણમાં થયેલી અથડામણ અને તણાવ પછી ભારત અને ચીન સંબંધોને ફરીથી પૂર્વવત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કારણ કે તણાવપૂર્ણ…
બાંગ્લાદેશના સ્વતંત્રતા દિવસ નિમિતે PM મોદીએ પાઠવી શુભેચ્છા, કહ્યું ભાગીદારીને વિકસાવવા પ્રતિબદ્ધ છીએ
ભારત-બાંગ્લાદેશ વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના વચગાળાના સરકારના વડા મુહમ્મદ યુનુસને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવવા પત્ર લખ્યો. તેમણે બંને દેશો વચ્ચે ભાગીદારીને આગળ વધારવા માટે ભારતની…
તાઇવાનની સ્વતંત્રતાની તરફેણ કરતા લોકોમાં ભય ફેલાવતું ચીનનું નવું હુકમનામું, કહ્યું બસ નામ આપો…
બેઇજિંગે તાજેતરમાં એક એવુ હુકમનામું બહાર પાડ્યું છે જે તાઇવાન સમર્થકો અને સ્વતંત્રતાના પક્ષમાં રહેલા લોકોમાં ભયનું વાતાવરણ પેદા કરી શકે છે. ચીન સરકારે બુધવારે એક નવી “માહિતી ચેનલ” શરૂ…
ભારતમાં લઘુમતી સમુદાયો ભેદભાવનો સામનો કરી રહ્યા હોવાના યૂએસ કમિશનના રિપોર્ટથી ખળભળાટ
26 માર્ચના રોજ યુએસ કમિશન (USCIRF)એ આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર ટિપ્પણી કરતા, ભારતમાં લઘુમતીઓની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. કમિશને જણાવ્યું હતું કે ભારતમાં લઘુમતી સમુદાયો, ખાસ કરીને મુસ્લિમ…
ઢાકાની રાજધાની બદલવાની માંગે જોર પકડ્યું, મૂળભૂત સુવિધાઓનો અભાવ મુખ્ય કારણ
બાંગ્લાદેશમાં રાજધાની ઢાકા બદલવાની માંગ જોર પકડી રહી છે. આનું મુખ્ય કારણ શહેરમાં મૂળભૂત સુવિધાઓનો ભારે અભાવ છે. ૩૦૬ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા આ શહેરમાં એક કરોડથી વધુ લોકો રહે…
મલેશિયામાં 130 વર્ષ જુના મંદિરને તોડીને બનાવાશે મસ્જિદ, દેશમાં લઘુમતીઓના અધિકારોને લઇને ચિંતા વધી
મલેશિયાના કુઆલાલંપુરમાં ૧૩૦ વર્ષ જૂના દેવી શ્રી પત્થરકાલીયમ્માન મંદિરને તોડીને મસ્જિદ બનાવવાની યોજનાએ વિવાદ ઉભો કર્યો છે. આ મંદિર શહેરના ફ્લેટ અને કાપડની દુકાનોની વચ્ચે આવેલું છે. તાજેતરમાં, મલેશિયાની અગ્રણી…
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે પાકિસ્તાનને આડે હાથ લીધું , કહ્યું POK છોડવું પડશે.
ભારતે ફરી એકવાર પાકિસ્તાનને તેની કાર્યવાહી માટે ઘેર્યું છે. આ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં શાંતિ જાળવવાના મુદ્દા પર ચર્ચાનો પ્રસંગ હતો. અહીં પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. જોકે, આ…
વિશ્વનો મોટો ભાગ કોઇને કોઇ સ્વરૂપે યુદ્ધમાં, શું આ ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત છે
અમેરિકા સ્થિત સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે વિશ્વનો એક મોટો ભાગ હાલમાં કોઈને કોઈ સ્વરૂપે યુદ્ધમાં સામેલ છે. રિપોર્ટ અનુસાર, રશિયાએ અમેરિકા અને…















