મહિનો બદલાયો, નિયમો પણ બદલાયા: 1 મે 2025થી ભારતમાં 5 મોટા ફેરફાર, જાણો શું બદલાશે તમારા દૈનિક જીવનમાં..
1 મે 2025થી નવો મહિનો શરૂ થયો છે અને તેની સાથે જ કેટલાક મહત્વના નિયમોમાં પણ બદલાવ જોવા મળ્યો છે. આ ફેરફારો સામાન્ય જનજીવનને સીધો અસર કરે છે. દૂધના ભાવમાં…
જાતિ વસ્તી ગણતરી: મોદી સરકારનું વલણ અચાનક કેમ બદલાયું?
કેન્દ્ર સરકાર દેશમાં આગામી વસ્તી ગણતરીમાં જાતિઓની ગણતરી પણ કરશે. બુધવારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજકીય બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં લેવાયેલા સરકારના આ નિર્ણયની માહિતી આપતાં કહ્યું કે વસ્તી ગણતરી…
પાકિસ્તાનનો ફરી LoC પર યુદ્ધવિરામનો ભંગ, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
30 એપ્રિલ અને 1 મે 2025 ની રાત્રે, પાકિસ્તાની સેનાની ચોકીઓએ જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં કુપવાડા, ઉરી અને અખનૂરની સામેના વિસ્તારોમાં નિયંત્રણ રેખા પાર નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના…
પહેલગામ આતંકવાદી હુમલો: ભારતે પાકિસ્તાની વિમાનો માટે હવાઈ ક્ષેત્ર કર્યું બંધ
પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારતે બુધવારે એક કડક અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભારતે 30 એપ્રિલથી 23 મે, 2025 સુધી પાકિસ્તાની…
ગુજરાત સ્થાપના દિવસે મોંઘવારીની ભેટ : અમૂલ દૂધના ભાવમાં વધારો, જાણો કેટલા રૂપિયામાં મળશે એક લિટર દૂધ
અમૂલ દૂધના ભાવમાં વધારો: ગ્રાહકોને અનેક વેરિઅન્ટમાં પ્રતિ લિટર 2 રૂપિયા અને 500 મિલી દીઠ 1 રૂપિયાનો વધારો જોવા મળશે. અમુલ દૂધના ભાવ: મધર ડેરી પછી, પ્રખ્યાત અમુલ ડેરીએ…
રાહુલ ગાંધીએ જાતિગત વસ્તી ગણતરીના નિર્ણયને ટેકો આપતા જાણો શું કહ્યું..
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વસ્તી ગણતરીમાં જાતિ ગણતરીના નિર્ણયની પ્રશંસા કરી છે. કોંગ્રેસ શાસિત રાજ્ય તેલંગાણામાં કરાયેલા જાતિ સર્વેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તેઓ સરકારને ટેકો આપવા તૈયાર છે.…
કેન્દ્રીય કેબીનેટ બેઠકમાં જાતિગત વસ્તી ગણતરી મામલે લેવાયો મોટો નિર્ણય, જાણો વિગત
22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી બુધવારે પહેલી વાર કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠક બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ સમય દરમિયાન, મેઘાલયથી આસામ…
ચારધામ યાત્રા શરૂ: ગંગોત્રી-યમુનોત્રીના દરવાજા ખોલાયા, યાત્રિકો માટે દેવભૂમિ તૈયાર, સીએમનો સંદેશ – “કડક મોનિટરિંગ રહેશે”
ચારધામ યાત્રા 2025 આજથી ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા ખોલવાની સાથે શરૂ થઈ ગઈ છે, કેદારનાથ ધામના દરવાજા 2 મેના રોજ ખુલશે અને બદ્રીનાથ ધામના દરવાજા 4 મેના રોજ ખુલશે, આ…
મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં કર્યો મોટો ફેરફાર…. પૂર્વ RAW ચીફને સોંપી મહત્વની જવાબદારી
પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે, મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ (NSAB) માં મોટા પાયે ફેરફાર કર્યા છે. આ મહત્વપૂર્ણ પગલામાં, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) ના ભૂતપૂર્વ વડા…
AAPના નેતા મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની વધી મુશ્કેલી, ACBએ નોંધ્યો કેસ; જાણો શું છે મામલો
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના ભૂતપૂર્વ મંત્રી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB) એ સરકારી શાળાઓમાં વર્ગખંડોના…
















