ભારતે પાકિસ્તાનને આપ્યો મોટો ફટકો, હવાઈ ડિફેન્સ સિસ્ટમનો કાઢ્યો કચ્ચરઘાણ

ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવના અહેવાલો આવી રહ્યા છે. ભારતીય સેનાએ પાકિસ્તાન પર હવાઈ હુમલા કરીને ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યા પછી, પાકિસ્તાન સતત બદલો લેવાની વાત કરી રહ્યું છે.…

પાકિસ્તાને ભુજ સહિત આ 15 શહેર પર કર્યો હુમલાનો પ્રયાસ, સંરક્ષણ મંત્રાલયનું મોટું નિવેદન

ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હવાઈ હુમલા કર્યા છે. એકસાથે 9 લક્ષ્યો પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓમાં છુપાયેલા લગભગ 90 આતંકવાદીઓ માર્યા ગયા હતા.…

ઉત્તરાખંડઃ ઉત્તરકાશીમાં મોટો અકસ્માત, ગંગોત્રી જઈ રહેલું હેલિકોપ્ટર ક્રેશ, 5 લોકોના મોત

–:ગુરુવારે સવારે ઉત્તરાખંડના ઉત્તરકાશી નજીક હેલિકોપ્ટર ક્રેશ થતાં ચાર પ્રવાસીઓના મોત:-   ગુરુવારે સવારે ઉત્તરાખંડના ઉત્તરકાશી નજીક હેલિકોપ્ટર ક્રેશ થતાં ચાર પ્રવાસીઓના મોત થયા. હેલિકોપ્ટરમાં લગભગ છ લોકો સવાર હતા…

એક પછી એક ત્રણ વિસ્ફોટ! તણાવના ઘેરાયેલા વાતાવરણમાં લાહોર ધ્રૂજ્યું

–:મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓછામાં ઓછા ત્રણ વિસ્ફોટના અવાજ સંભળાયા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિસ્ફોટનો અવાજ ખૂબ જ જોરદાર હતો અને ઓછામાં ઓછા ત્રણ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો:-…

Operation Sindoor: કાશ્મીરના 10 જિલ્લામાં સ્થપાયા કંટ્રોલ રૂમ, સરહદી વિસ્તારો ખાલી કરાયા

પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય સૈન્યના ઓપરેશન સિંદૂર બાદ જમ્મુ અને કાશ્મીરના ઘણા વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા, શૈક્ષણિક સંસ્થાઓ બંધ અને કંટ્રોલ રૂમો સ્થાપિત કરવામાં આવ્યા છે. સુરક્ષાના ભાગરૂપે લોકોની હાલતની દેખરેખ…

ભારત સરકારે કરેલ એર સ્ટ્રાઇક બાદ સુરક્ષા કારણો સર કરતારપુર કોરિડોર કર્યો બંધ

પાકિસ્તાન અને પીઓકેમાં ભારતીય સૈન્યના હુમલાને પગલે પંજાબના ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનક સ્થિત કરતારપુર કોરિડોર બુધવારે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો. અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાન અને પીઓકેમાં ભારતીય સેનાએ…

જાણો કેમ આપવામાં આવ્યું Operation Sindoor નામ, પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું સેનાએ ?

ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં નવ સ્થળોએ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. ભારતીય સેના, વાયુસેના અને વિદેશ મંત્રાલય સમગ્ર ઓપરેશન સિંદૂર અંગે પ્રેસ બ્રીફિંગ આપી હતી.…

મોટી મોટી ડંફાસ મારતું પાકિસ્તાન હવે બેકફૂટ પર ! કહ્યું- અમે કંઈ કરીશું નહીં

ભારતે પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સૈન્ય કાર્યવાહીમાં, જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના મુખ્યાલય સહિત નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે. ભારતીય સૈન્ય દળોના આ…

Operation Sindoorને લઈ રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

ઓપરેશન સિંદૂર પછી, સમગ્ર દેશમાં ઉત્સાહનું વાતાવરણ છે અને દરેક વ્યક્તિ ભારતીય સેનાની બહાદુરીની પ્રશંસા કરી રહી છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ સેનાની બહાદુરીની પ્રશંસા કરી અને કહ્યું કે અમને…

ભારતે આ 9 સ્થળો પર કરી એર સ્ટ્રાઈક, ‘ઓપરેશન સિંદૂર’ માં આતંકીઓનો થયો સફાયો

આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા, ભારતે મંગળવારે રાત્રે 1.30 વાગ્યે 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો. આ હુમલાને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે. આ ત્રણેય સેનાઓનું સંયુક્ત ઓપરેશન…