અન્ના હજારેની ચેતવણીની અસર ! મહારાષ્ટ્ર સરકારે લીસહો મોટો નિર્ણય
સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ ગુરુવારે ચેતવણી આપી હતી કે જો મહારાષ્ટ્રમાં લોકાયુક્ત કાયદો લાગુ કરવામાં નહીં આવે, તો તેઓ જાન્યુઆરી 2026 માં આમરણાંત ઉપવાસ શરૂ કરશે. તેમણે અગાઉ યુપીએ સરકારના…
પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટિલનું 90 વર્ષની વયે અવસાન, રાજકીય આલમમાં શોક
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું શુક્રવારે વહેલી સવારે લાતુર ખાતે 90 વર્ષની વયે અવસાન થયું. લાંબા સમયથી બીમાર હોવાના કારણે તેઓ ઘરે જ સારવાર હેઠળ હતા.…
દિલ્હીમાં 13–14 ડિસેમ્બરે આતંકી હુમલાનો અલર્ટ, સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત દેશભરમાં સુરક્ષા એજન્સીઓને 13 અને 14 ડિસેમ્બર માટે હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. ગુપ્તચર સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર આ બંને દિવસોમાં આતંકવાદી હુમલાની સંભાવના…
PM મોદી 15 થી 18 ડિસેમ્બરે લેશે 3 દેશોની મુલાકાત, પહેલીવાર ઇથોપિયાની કરશે મુલાકાત
PM નરેન્દ્ર મોદી 15 થી 18 ડિસેમ્બર, 2025 દરમિયાન ત્રણ દેશોમાં મહત્વપૂર્ણ રાજદ્વારી મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે બુધવારે સત્તાવાર જાહેરાત કરી હતી કે પીએમ મોદી જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની મુલાકાત…
ગોવા નાઇટ ક્લબ કેસ: લૂથરા બ્રધર્સની રોહિણી કોર્ટે જામીન અરજી ફગાવી
ગોવાના ચર્ચિત Bitch by Romeo નાઇટ ક્લબમાં લાગેલી વિનાશક આગ કેસમાં રેસ્ટોરન્ટ માલિકો ગૌરવ લૂથરા અને સૌરભ લૂથરાને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીની રોહિણી કોર્ટે બંનેની આગોતરી જામીન અરજી ફગાવી…
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મણિપુરની બે દિવસીય મુલાકાતે, જાણો વિગત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે (ગુરુવાર)થી તેમની પ્રથમ બે દિવસીય સત્તાવાર મુલાકાતે મણિપુર પહોંચ્યા છે. રાજ્યમાં ચાલી રહેલી સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સમગ્ર વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો…
લોકસભામાં જોરદાર હોબાળો, અમિત શાહ-રાહુલ ગાંધી વચ્ચે વોકઆઉટ અને તર્ક વિવાદ
લોકસભામાં આજે ચૂંટણી સુધારા અંગે બે દિવસીય ચર્ચા દરમ્યાન જોરદાર મતભેદ અને હોબાળો જોવા મળ્યો. ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું કે ગયા દિવસે વિપક્ષી…
“શું ઘુસણખોરો નક્કી કરશે કે દેશના વડા પ્રધાન કોણ હશે?” સંસદમાં બોલ્યા અમિત શાહ
આજે સંસદના ચાલી રહેલા શિયાળુ સત્રનો આઠમો દિવસ છે, જ્યારે આજે સતત બીજા દિવસે લોકસભામાં SIR સહિત ચૂંટણી સુધારા પર ચર્ચા થઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ ચર્ચાનો…
યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની યાદીમાં દિવાળીનો સમાવેશ, આજે સાંજે લાલ કિલ્લા પર થશે ભવ્ય ઉજવણી
દિવાળીને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સત્તાવાર રીતે ઉમેરવામાં આવી છે. યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં દિવાળીના સમાવેશની ઔપચારિક જાહેરાત આજે, 10 ડિસેમ્બરે દિલ્હીના લાલ કિલ્લા ખાતે એક સમારોહમાં કરવામાં…















