NCP અજિત પવાર જૂથના ધારાસભ્ય દળની કાલે બેઠક, નેતા તરીકે ચૂંટાઈ શકે છે સુનેત્રા પવાર
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અવસાન બાદ, NCP અજિત પવાર જૂથના આગામી નેતા અંગે અટકળો ચાલુ છે. એવી અટકળો કરવામાં આવી રહી છે કે સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે…
અમેરિકા ભારતને 3 પ્રાચીન કાંસ્ય મૂર્તિઓ કરશે પરત, જાણો શું છે ખાસ
સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂશનના નેશનલ મ્યુઝિયમ ઓફ એશિયન આર્ટે જાહેરાત કરી છે કે તે ત્રણ દુર્લભ પ્રાચીન કાંસ્ય શિલ્પો ભારત સરકારને પરત કરશે. સંપૂર્ણ તપાસ અને વિગતવાર ઉત્પત્તિ સંશોધન પછી, આ શિલ્પો…
મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર PM મોદીએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ, CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કર્યા યાદ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ આજે શુક્રવારે શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર બાપુને શ્રદ્ધાંજલિ…
PMમોદીની AI CEOs અને નિષ્ણાંતો સાથે બેઠક, India-AI ઈમ્પેક્ટ સમિટને લઈ ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારના સમયે લોક કલ્યાણ માર્ગ પર પોતાના નિવાસસ્થાને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં કાર્યરત CEOs અને નિષ્ણાતો સાથે ઊંચા સ્તરીય બેઠક યોજી. આ બેઠકનો ઉદ્દેશ ફેબ્રુઆરીમાં યોજાનારી…
મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: 13મો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક તૈયાર
અમદાવાદ જિલ્લામાં મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 100 મીટર લાંબો 13મો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક તૈયાર થયો છે. રાજ્યમાં કુલ 17 સ્ટીલ બ્રિજમાં આ બ્રિજ ગુજરાતમાં ત્રીજો સૌથી મોટો છે. બુલેટ…
ધરખમ ઉછાળા બાદ ચાંદી અને સોનાના ભાવમાં મોટી અસ્થિરતા, રૂપિયો 91.95 પર ગગડ્યો
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે કિંમતી ધાતુઓના ભાવમાં ઇતિહાસની સૌથી મોટી અસ્થિરતા નોંધાઈ છે. દિવસ દરમિયાન ચાંદીના ભાવમાં રૂ. 65,047 અને સોનાના ભાવમાં રૂ. 22,971 જેટલી જોરદાર ઉથલ-પાથલ જોવા…
દિલ્હીના LG VK સક્સેનાને મળી મોટી રાહત, મેધા પાટકર માનહાનિ કેસમાં કોર્ટે જાહેર કર્યા નિર્દોષ
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને સામાજિક કાર્યકર્તા મેધા પાટકર દ્વારા દાખલ કરાયેલા માનહાનિના કેસમાં મોટી રાહત મળી છે. દિલ્હીની સાકેત મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે સક્સેનાને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા છે.…
‘નારાજગી’ ની ચર્ચાઓ વચ્ચે થરૂરે ખડગે અને રાહુલ સાથે કરી મુલાકાત, આપ્યું આ મોટું નિવેદન
કોંગ્રેસ હાઈકમાન્ડ સાથેના મતભેદો વચ્ચે, શશિ થરૂરે ગુરુવારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી. ત્રણેય નેતાઓ વચ્ચેની મુલાકાત સંસદ ભવનમાં ખડગેના કાર્યાલયમાં…
















