સ્પાઇસજેટ અને ઇન્ડિગો તરફથી મુસાફરો માટે મહત્વપૂર્ણ એડવાઇઝરી, 3 કલાક પહેલા પહોંચવાની અપીલ
દેશમાં વધતી સુરક્ષા ચિંતાઓને પગલે સ્પાઇસજેટ અને ઇન્ડિગોએ તેમના યાત્રીઓ માટે નવી ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. બંને એરલાઇન્સે ટ્વિટ કરીને મુસાફરોને આગાહીને રૂપે સૂચવ્યું છે કે એરપોર્ટ પર કડક…
પાકિસ્તાને કર્યો જમ્મુ એરપોર્ટ પર હુમલાનો પ્રયાસ, ભારતની S-400 એ 8 મિસાઇલો તોડી
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ગુરુવારે રાત્રે પાકિસ્તાને જમ્મુ અને પઠાણકોટ સહિત અનેક શહેરો પર મિસાઇલોથી હુમલો કર્યો. જોકે, ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલી S-400 એ મિસાઇલોને…
પાકિસ્તાન મૂળની વેબ સિરીઝ, ફિલ્મો અને પોડકાસ્ટના સ્ટ્રીમિંગ પર ભારતે મૂક્યો પ્રતિબંધ, જાણો કોને થશે અસર
ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં સતત તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન ભારતની કાર્યવાહી ફક્ત લશ્કરી પૂરતી સીમિત નથી રહી. પરંતુ તમામ પાસાઓ પર પાકિસ્તાનને અસરકર્તા નિર્ણયો ભારત લઈ રહ્યું છે.…
વિદેશ સચિવે તસવીરો બતાવીને પાકિસ્તાનનો કર્યો પર્દાફાશ, જાણો પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું
ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તણાવ ચાલુ છે. આ દરમિયાન, વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે ભારત દ્વારા…
ભારતે પાકિસ્તાનને આપ્યો મોટો ફટકો, હવાઈ ડિફેન્સ સિસ્ટમનો કાઢ્યો કચ્ચરઘાણ
ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવના અહેવાલો આવી રહ્યા છે. ભારતીય સેનાએ પાકિસ્તાન પર હવાઈ હુમલા કરીને ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યા પછી, પાકિસ્તાન સતત બદલો લેવાની વાત કરી રહ્યું છે.…
પાકિસ્તાને ભુજ સહિત આ 15 શહેર પર કર્યો હુમલાનો પ્રયાસ, સંરક્ષણ મંત્રાલયનું મોટું નિવેદન
ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હવાઈ હુમલા કર્યા છે. એકસાથે 9 લક્ષ્યો પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓમાં છુપાયેલા લગભગ 90 આતંકવાદીઓ માર્યા ગયા હતા.…
ઉત્તરાખંડઃ ઉત્તરકાશીમાં મોટો અકસ્માત, ગંગોત્રી જઈ રહેલું હેલિકોપ્ટર ક્રેશ, 5 લોકોના મોત
–:ગુરુવારે સવારે ઉત્તરાખંડના ઉત્તરકાશી નજીક હેલિકોપ્ટર ક્રેશ થતાં ચાર પ્રવાસીઓના મોત:- ગુરુવારે સવારે ઉત્તરાખંડના ઉત્તરકાશી નજીક હેલિકોપ્ટર ક્રેશ થતાં ચાર પ્રવાસીઓના મોત થયા. હેલિકોપ્ટરમાં લગભગ છ લોકો સવાર હતા…
એક પછી એક ત્રણ વિસ્ફોટ! તણાવના ઘેરાયેલા વાતાવરણમાં લાહોર ધ્રૂજ્યું
–:મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓછામાં ઓછા ત્રણ વિસ્ફોટના અવાજ સંભળાયા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિસ્ફોટનો અવાજ ખૂબ જ જોરદાર હતો અને ઓછામાં ઓછા ત્રણ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો:-…
Operation Sindoor: કાશ્મીરના 10 જિલ્લામાં સ્થપાયા કંટ્રોલ રૂમ, સરહદી વિસ્તારો ખાલી કરાયા
પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય સૈન્યના ઓપરેશન સિંદૂર બાદ જમ્મુ અને કાશ્મીરના ઘણા વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા, શૈક્ષણિક સંસ્થાઓ બંધ અને કંટ્રોલ રૂમો સ્થાપિત કરવામાં આવ્યા છે. સુરક્ષાના ભાગરૂપે લોકોની હાલતની દેખરેખ…
ભારત સરકારે કરેલ એર સ્ટ્રાઇક બાદ સુરક્ષા કારણો સર કરતારપુર કોરિડોર કર્યો બંધ
પાકિસ્તાન અને પીઓકેમાં ભારતીય સૈન્યના હુમલાને પગલે પંજાબના ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનક સ્થિત કરતારપુર કોરિડોર બુધવારે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો. અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાન અને પીઓકેમાં ભારતીય સેનાએ…
















