પાકિસ્તાનને મોટો ફટકો, બલુચ નેતાએ કરી આઝાદીની જાહેરાત… જાણો શું છે મામલો

ભારત તરફથી વળતો જવાબ મેળવ્યા બાદ પાકિસ્તાનને હવે બલુચિસ્તાન તરફથી મોટો ફટકો પડ્યો છે. બુધવારે એક મોટા બલૂચ નેતાએ પાકિસ્તાનથી બલૂચિસ્તાનની આઝાદીની ઔપચારિક જાહેરાત કરી. આ મોટા નેતાનું નામ મીર…

ભૂકંપના આંચકાથી ભારતનો પડોશી દેશ હચમચી ઉઠ્યો, જાણો કેટલી હતી તીવ્રતા

છેલ્લા કેટલાક સમયથી, વિશ્વના ઘણા દેશોમાં ભૂકંપની ઘટનાઓ વધી રહી છે. ભારતમાં પણ ભૂકંપના સમાચાર સતત આવતા રહે છે. તાજેતરમાં ભારતના પડોશી દેશ મ્યાનમારમાં આવેલા ભયાનક ભૂકંપમાં હજારો લોકોએ જીવ…

સ્પેનના સેવિલે નજીક કેમિકલ પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ: 25,000 લોકો માટે આરોગ્ય ચેતવણી, ઘરમાં રહેવાની સલાહ

સ્પેનના દક્ષિણ ભાગમાં આવેલ સેવિલે શહેરના નજીક અલ્કાલા ડી ગુઆડૈરા ખાતે બુધવારે બપોરના સમયે એક કેમિકલ પ્લાન્ટમાં ભારે વિસ્ફોટ થયો. વિસ્ફોટ બાદ એક વિશાળ કાળો ધુમાડાનો વાદળ આખા ઔદ્યોગિક વિસ્તારમાં…

ફ્રેન્ચ પ્રાણી સંગ્રહાલયમાં વીજળીત્રાટકી: જર્મન મહિલા ગંભીર રીતે ઘાયલ, 12 અન્ય લોકોને પણ ઇજા

દક્ષિણ ફ્રાન્સના લા બાર્બેન એનિમલ પાર્કમાં વીજળી પડવાના દુર્ઘટનાગ્રસ્ત બનાવમાં એક જર્મન મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ છે. ઘટના દરમિયાન પાર્કમાં ભારે વરસાદ ચાલી રહ્યો હતો અને ઘણા લોકો…

ભારત-પાકિસ્તાન: રાજદ્વારી તણાવ ચરમસીમાએ, હવે પાક.એ રાજદ્વારીઓને “પર્સોના નોન ગ્રેટા” જાહેર કર્યો

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવમાં વધુ એક કડકો વળાંક આવ્યો છે. જાસૂસીમાં સંડોવણીના આરોપોને આધારે, બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને “પર્સોના નોન ગ્રેટા” જાહેર કરી, તેમને 24 કલાકની અંદર દેશ છોડવાનો…

ભારતે પાકિસ્તાની અધિકારીને “પર્સોના નોન ગ્રેટા” જાહેર કર્યો, 24 કલાકમાં દેશ છોડવાનો આદેશ

પહેલગામ (જમ્મુ અને કાશ્મીર)માં થયેલા જઘન્ય આતંકવાદી હુમલાના માત્ર એક દિવસ બાદ, ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક મહત્વપૂર્ણ અને કડક રાજદ્વારી પગલું લીધું છે. નવી દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઈ…

જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ ન હોત તો પરમાણુ યુદ્ધ થયું હોત: ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ ન હોત તો પરમાણુ યુદ્ધ થયું હોત. ડોનાલ્ડ ટ્રમ્પનું આ સંબોધન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ…

ઇઝરાયલનો ગાઝા પર ઘાતક હવાઈ હુમલો, 15 લોકો માર્યા ગયા

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે રવિવારે દક્ષિણ ગાઝાના ખાન યુનિસ અને અન્ય વિસ્તારોમાં ઇઝરાયલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 15 પેલેસ્ટિનિયનોના મોત નીપજ્યા છે, જેમાં બાળકો અને મહિલાઓનો…

આતંકી માળખા સામે વૈશ્વિક દબાણ વધારવા ભારત UNSCમાં TRF વિરુદ્ધ નક્કર પુરાવા કરશે રજૂ

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે ભારતે “ઓપરેશન સિંદૂર” દ્વારા પાકિસ્તાન સ્થિત આતંકી માળખા પર સીધો અને દૃઢ જવાબ આપ્યો છે. આ પગલાં પછી હવે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે પણ…

Operation sindoor: ભારતના હુમલામાં ટોચના 5 આતંકવાદીઓ થયા ઠાર, જુઓ લિસ્ટ

ભારત-પાકિસ્તાન તણાવ ચરમસીમાએ છે. દરમિયાન, ભારતીય હુમલામાં માર્યા ગયેલા આતંકવાદીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભારતની આ કાર્યવાહીમાં લશ્કરના આતંકવાદી અબુ જુંદાલ, ખાલિદ ઉર્ફે અબુ અકાશા માર્યો ગયો છે. આ…