સંજય રાઉતે કહ્યું અન્ના હજારે ભાજપના ભ્રષ્ટાચાર સામે કેમ મૌન?, અન્ના હજારેએ આપ્યો વળતો જવાબ
ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે મંગળવારે અણ્ણા હજારે પર મોટો આરોપ લગાવ્યો . તેમણે કહ્યું કે 2014 પછી, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળની સરકારોમાં ભ્રષ્ટાચાર છે, પરંતુ અણ્ણા હજારેએ…
અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું નિધન
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું નિધન થયું છે. હોસ્પિટલે આ અંગે માહિતી આપી હતી. મગજમાં હેમરેજ થયા બાદ, તેમની લખનૌના પીજીઆઈમાં સારવાર ચાલી રહી હતી.…
આંધ્ર પ્રદેશ સરકારે મહિલાઓ માટે ‘વર્ક ફ્રોમ હોમ’ની સુવિધાનું એલાન કર્યુ
આંધ્ર પ્રદેશ સરકારે મહિલાઓ માટે ‘ઘરેથી કામ કરો’ (WFH) નીતિને મોટા પાયે લાગુ કરવાની યોજના બનાવી છે. મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ આ પહેલની જાહેરાત કરતા કહ્યું કે આ પગલું ખાસ કરીને…
પીએમ મોદીના વિમાન પર આતંકી હુમલાની ધમકી આપનાર શખ્સ ઝડપાયો, માનસિક બીમાર હોવાનું આવ્યું સામે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બે દિવસીય અમેરિકા પ્રવાસ પહેલા તેમના વિમાનને આતંકવાદી ધમકી મળી છે, એમ મુંબઈ પોલીસે બુધવારે જણાવ્યું હતું . કોલ કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તે…
ગુજરાતમાં ઠંડીની ધીરે ધીરે વિદાય, પવનોની દિશા બદલાતા ઠંડીથી રહેશે રાહત
ગુજરાતમાંથી શિયાળો ધીરે ધીરે વિદાય લઈ રહ્યો છે. આ મહિનાના અંત સુધીમાં ઠંડી વિદાય લેશે તેવી સંભાવના દેખાઈ રહી છે. સાથે સાથે વહેલી સવારે આવતી ફ્લાઇટ 1-2 કલાક મોડી ચાલી…
ગાંધીનગર: ગુજરાત બજેટને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારી, રવિવારે યોજાશે મહત્વની બેઠક
B INDIA ગાંધીનગર : ગુજરાત બજેટ વર્ષ 2025-26ના બજેટને લઈ આખરી તૈયારીઓ થઇ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નાણાંમંત્રી રવિવારે બેઠક કરશે. બજેટને આખરી ઓપ આપવા બેઠકમાં સમિક્ષા થશે…
ગુજરાતમાં ગેરકાયદેસર રહેતા 50 બાંગ્લાદેશીઓની અટકાયત, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપી માહિતી
ગુજરાત સરકારે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન 50 ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સની અટકાયત કરી છે. જેમાંથી 15 ઇમિગ્રન્ટ્સ અને એક બાળકને સફળતાપૂર્વક બાંગ્લાદેશમાં ડિપોર્ટ કરવામાં આવ્યા છે.થોડા દિવસ પહેલા…
રાજકોટમાં વધુ એક લાંછન લગાડનાર કિસ્સો, કૌટુંબિક ભાઈએ બહેન પર આચર્યું દુષ્કર્મ
B INDIA રાજકોટ : રાજકોટમાં થોડા દિવસ અગાઉ પિતા-પુત્રીના સંબંધને કલંક લગાડતી ઘટનાએ બધાને હચમચાવી દીધા હતા. એક પિતાએ પોતાની જ પુત્રીને હવસનો શિકાર બનાવી હતી. ત્યારે આજે જસદણની દુષ્કર્મની…
મહાકુંભમાં ગયેલા ગુજરાતીનું મોત, યુવકનાં મોતથી નવસારીમાં શોકનો માહોલ
પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લાગવા પહોંચી રહ્યા છે. ત્યારે ગુજરાત માટે માઠા સમાચાર સામે આવ્યા છે. કુંભમાં સ્નાન કરવા ગયેલા નવસારી જિલ્લાના વાંસદાના યુવાનનું મોત થયું…
USAથી ડિપોર્ટ કરાયા ભારતીય, જાણો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું….
અમેરિકાથી થોડા દિવસો પહેલા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલી વખત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, આપણું છેલ્લુ ડેસ્ટિનેશન આપણું ઘર છે અને…
















