અમદાવાદ મહાનગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી સંદર્ભે સભાઓ-સરઘસોની પરવાનગી માટે ‘સિંગલ વિન્ડો સિસ્ટમ’ કાર્યરત કરાઈ

રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગરના જાહેરનામા અન્વયે એપ્રિલ-૨૦૨૬માં અમદાવાદ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન થાય…

ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 પૂર્વ તૈયારી માટે પ્રથમ કોમનવેલ્થ સ્પોર્ટ ટિમની મુલાકાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક અને સાઈટ વિઝિટ

ગુજરાત અને અમદાવાદમાં 2030 માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની તડામાર પૂર્વતૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટિમ પ્રથમવાર ગુજરાતની સત્તાવાર મુલાકાતે આવી છે. કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ યુત ડોનાલ્ડ રૂકરેની અધ્યક્ષતામાં…

સાવધાન! અમદાવાદમાં નકલી પનીર કૌભાંડ:ગોતા અને નરોડામાં ભાંડાફોડ, ખાદ્ય સુરક્ષા પર ઉઠ્યા ગંભીર પ્રશ્નો

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ખાદ્ય સુરક્ષાને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોતા અને નરોડા વિસ્તારોમાં નકલી પનીરનું ધડાધડ વેચાણ થતું હોવાનો ભાંડાફોડ થયો છે. હેલ્થ વિભાગે મળેલી માહિતીના આધારે…

પશ્ચિમ એશિયા તણાવ વચ્ચે ચીનની મજબૂત ઉર્જા નીતિ: વૈશ્વિક સંકટમાં સ્થિરતા તરફ એક પગલું

પશ્ચિમ એશિયામાં વધતા તણાવના કારણે અનેક દેશો ઉર્જા સંકટનો સામનો કરી રહ્યા છે. તેલના ભાવમાં વધારાની સાથે વૈશ્વિક સપ્લાય ચેઇન પણ અસરગ્રસ્ત થઈ છે. છતાં, આ પરિસ્થિતિમાં ચીન પર તેની…

RBI ગવર્નર સંજય મલ્હોત્રાનો ચેતાવણી સંદેશ,નિકાસ 0.2% ઘટી, વેપારી આયાતમાં 22%થી વધુનો વધારો

RBI (Reserve Bank of India) ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું છે કે, ભારતની વેપારી નિકાસ આ વર્ષના પ્રથમ બે મહિનામાં વાર્ષિક ધોરણે 0.2% ઘટી છે જે મુખ્ય બજારોમાં નિકાસ સંકોચનનું પરિણામ…

કોમનવેલ્થ ગેમ્સ 2030ની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ-અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટિમની પ્રથમ ગુજરાત મુલાકાત

ગુજરાત અને અમદાવાદમાં 2030 માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની તડામાર પૂર્વતૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટિમ પ્રથમવાર ગુજરાતની સત્તાવાર મુલાકાતે આવી છે. કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ યુત ડોનાલ્ડ રૂકરેની અધ્યક્ષતામાં…

પાકિસ્તાનમાં સ્માર્ટ લોકડાઉન: રાત્રે 8 વાગ્યે બજારો બંધ કરવાનો નિર્ણય,ઈરાન યુદ્ધ વચ્ચે શાહબાઝ શરીફની મોટી જાહેરાત

પાકિસ્તાનની સરકારે પંજાબ, ખૈબર પખ્તુનખ્વા, બલુચિસ્તાન, ઇસ્લામાબાદ રાજધાની પ્રદેશ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં બજારો, શોપિંગ મોલ અને વાણિજ્યિક વિસ્તારો રાત્રે 8 વાગ્યે બંધ કરવાનો નિર્ણય લીધો છે.…

અક્ષય તૃતીયા 2026: સોનાં-ચાંદીની ખરીદી માટે કેમ છે ખાસ? જાણો ધાર્મિક કારણો

હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર 19 એપ્રિલ 2026, રવિવારે ઉજવાશે.…

સબરીમલા થી સમાન અધિકારો સુધી: સુપ્રીમ કોર્ટમાં મોટો નિર્ણય આજ

ભારતના ન્યાયિક ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ મુદ્દા તરીકે ફરી એકવાર Supreme Court of India માં ધાર્મિક સ્થળોએ મહિલાઓના પ્રવેશ અને સમાન અધિકારો અંગેની ચર્ચા શરૂ થઈ છે. 9 ન્યાયાધીશોની બંધારણીય પીઠ…

ગુજરાતમાં આજે માવઠાની આગાહી, આવતીકાલથી ફરી વધશે ગરમી

ગુજરાતમાં હાલ બદલાતા હવામાન વચ્ચે માવઠાની પરિસ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે, જ્યારે આવતીકાલથી તાપમાનમાં ફરી વધારો થવાની શક્યતા છે.…