આગામી તા. 30 એપ્રિલ સુધી જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલમાંથી સિંચાઇ માટે પાણી ચાલુ રાખવામાં આવશે- જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ
રાજ્યના ખેડૂતોના હિતમાં રવિ સિઝનમાં સિંચાઇ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આગામી તા.30 એપ્રિલ 2026 સુધી સિંચાઇ માટે જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલમાંથી પાણી…
‘લવ જિહાદ’માં ફસાઈ મોનાલિસા? મેનેજરે કર્યો સોદો – ડિરેક્ટરના નિવેદનથી મચ્યો વિવાદ
પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન વાયરલ થઈ લોકપ્રિય બનેલી યુવતી મોનાલિસાના લગ્નને લઈને દેશભરમાં ભારે ચર્ચા અને વિવાદ ઊભો થયો છે. મોનાલિસાએ પોતાના બોયફ્રેન્ડ ફરમાન ખાન સાથે પરિવારની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા…
ગુજરાતમાં હીટવેવની શરૂઆત: સુરેન્દ્રનગર અને રાજકોટમાં યલો એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ
ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ વધવા લાગ્યો છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટવેવની અસર વર્તાવાની શક્યતા વ્યક્ત કરી છે. સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં વધતી ગરમીને ધ્યાનમાં રાખીને…
અંબાજી મંદિર હવે માઈભક્તો માટે ડિજિટલ બન્યું: કલેક્ટર મિહિર પટેલના હસ્તે અત્યાધુનિક મોબાઈલ એપ લોન્ચ કરાઈ
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતા કરોડો માઈ ભક્તોની સુવિધા અને પારદર્શિતા વધારવા માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર…
Ahmedabad Cyber Fraud: OTP, પાસવર્ડ કે લિંક શેર કર્યા વગર યુવતીના ખાતામાંથી 19 ટ્રાન્ઝેક્શનમાં ₹8 લાખ ઉપડી ગયા
| પંકજ મકવાણા – અમદાવાદ | અમદાવાદમાં ડિજિટલ બેંકિંગના વધતા ઉપયોગ સાથે સાયબર ઠગાઈના કિસ્સાઓ પણ વધુ જટિલ અને ચિંતાજનક સ્વરૂપ લેતા જોવા મળે છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ Bopal…
ઓઢવ બિલ્ડર હત્યા કેસ: સ્પેશિયલ ચિલ્ડ્રન કોર્ટે સગીર આરોપીને પુખ્ત ગણી સેશન્સ ટ્રાયલનો આપ્યો આદેશ
| પંકજ મકવાણા – અમદાવાદ | અમદાવાદના ઓઢવ વિસ્તારમાં થયેલી જાણીતા બિલ્ડર હિંમત રૂડાણીની હત્યાના કેસમાં કાયદાકીય રીતે મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે. આ ચકચારી કેસમાં સંડોવાયેલા સગીર આરોપી અંગે…
અમદાવાદ પોલીસે હોળીની મધરાતે વકીલના માતાની લૂંટ વિથ હત્યાનો ભેદ ઉકેલ્યો
– UPના રિઢા ગુનેગાર ‘લલ્લા’એ લોકલ સાગરીત સાથે મળી ખેલ્યો હતો ખૂની ખેલ; PI કલસરિયાની ટીમે 7 દિવસમાં દબોચ્યા | પંકજ મકવાણા – અમદાવાદ | શહેરના કુબેરનગર વિસ્તારમાં હોળીની રાત્રે…
અમદાવાદ: સરકારી આરોગ્ય સેવાઓમાં વિશ્વાસ વધ્યો, SVP હોસ્પિટલમાં છ વર્ષમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ
– SVP Hospital Ahmedabad માં OPD, IPD, સર્જરી અને આયુષ્માન યોજના હેઠળ દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાતા જાહેર આરોગ્ય સેવાઓ પ્રત્યે નાગરિકોમાં વધતો વિશ્વાસ સ્પષ્ટ થાય છે. પંકજ મકવાણા –…
જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવ ‘અવસર’માં જણાવ્યું હતું કે આજે જેતલપુર ધામની સ્થાપનાને 200 વર્ષ પૂર્ણ થયાં છે. સ્વામિનારાયણ ભગવાને પોતે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી હશે, એ…
















