ગુજરાતમાં વરસાદની આગાહી: ખેડૂતો માટે રાહતના સમાચાર, 3 દિવસ મેઘરાજાની મહેર

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી…

પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા, લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા

પાકિસ્તાનમાં મંગળવારે સાંજે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ભૂકંપના ઝાટકાઓ અનુભવાતા જ લોકો તાત્કાલિક ઘરો અને ઇમારતોમાંથી બહાર દોડી આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર હાલ સુધી કોઈ…

પેટ્રોલ-ડિઝલ અછત વચ્ચે ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય, હવે 200 લીટર સુધી જ મળશે ડિઝલ

ગુજરાત માં પેટ્રોલ અને ડિઝલની વધતી માંગ અને અછત જેવી સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારના પુરવઠા વિભાગે ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. નવા નિયમ મુજબ હવે ખેડૂતોને ટ્રેક્ટર, પંપસેટ…

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 131 હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા, 5 ગુજરાતીઓને મળ્યો પદ્મશ્રી

દ્રૌપદી મુર્મૂ એ સોમવારે દેશના વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનાર 131 પ્રતિભાશાળી હસ્તીઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. કલા, સાહિત્ય, ચિકિત્સા, વિજ્ઞાન, સામાજિક સેવા અને રમતગમત સહિતના ક્ષેત્રોમાં નોંધપાત્ર કાર્ય…

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં ચોમાસાને લઈને મોટી આગાહી, ગુજરાતમાં 10થી 12 આની વરસાદની સંભાવના

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આજે 25 મેના રોજ યોજાયેલા 32મા વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં ગુજરાતના આગામી ચોમાસા અંગે મહત્વપૂર્ણ આગાહીઓ સામે આવી છે. રાજ્યભરના 47માંથી 45 જેટલા અનુભવી આગાહીકારો અને હવામાન…

ઈબોલા વાઈરસના ખતરાને લઈને અમદાવાદ એરપોર્ટે જાહેર કરી એડવાઈઝરી, 5 નિયમોનું પાલન ફરજિયાત

વિશ્વભરમાં વધી રહેલા ઈબોલા વાયરસ રોગ ના ખતરાને ધ્યાનમાં રાખીને સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ના વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જનઆરોગ્યની સુરક્ષા અને સંક્રમણ રોકવાના…

અમદાવાદમાં RBIની કરન્સી ચેસ્ટમાંથી ₹8.70 કરોડની ચોરીનો પર્દાફાશ, CCTVમાં કેદ થયો બેંક કર્મીનો કારનામો

અમદાવાદના ગાંધી રોડ વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની RBI કરન્સી ચેસ્ટમાંથી થયેલી ₹8.70 કરોડની ચોરીના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. તપાસ દરમિયાન સામે આવેલા CCTV ફૂટેજમાં બેંકનો કસ્ટોડિયન ભંગારના…

ગુજરાતમાં આગામી 7 દિવસ ગરમીથી નહીં મળે રાહત, રાત્રે પણ ઉકળાટ વધવાની શક્યતા

ગુજરાતમાં ફરી એકવાર ગરમી અને ઉકળાટે લોકોની મુશ્કેલી વધારી દીધી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેશે અને લોકોને ખાસ રાહત મળવાની શક્યતા…

અમરેલી સ્ટેટ હાઈવે પર અકસ્માતથી અરેરાટી, 3ના ઘટના સ્થળે મોત

અમરેલી જિલ્લાના લાઠી નજીક કેરાળા ગામ પાસે આજે ખાનગી લક્ઝરી બસ અને અલ્ટો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક ટક્કરમાં કારમાં સવાર ત્રણ મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત…

ગાંધીનગર: સાંતેજની ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર વિભાગે જાહેર કર્યો મેજર કોલ

સાંતેજ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં આજે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ફાયર વિભાગની…