મધ્ય પૂર્વ તણાવ વચ્ચે ભારતનો ગેસ પ્લાન: હવે ID પર મળશે 5 કિલો સિલિન્ડર
મધ્ય પૂર્વમાં વધતા ભૂરાજકીય તણાવના પડઘા હવે ભારત સુધી સંભળાવા લાગ્યા છે. ઇંધણ પુરવઠા પર તેની સીધી અસર થવાની શક્યતા વચ્ચે કેન્દ્ર સરકારે ગેસ સપ્લાય સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ…
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અન્વયે અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન
આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી વધારવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.…
ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ
સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ…
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ તેજ: અમદાવાદના ભાજપ પક્ષના ઉમેદવારોની યાદી જાહેર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો શિખરે પહોંચ્યો છે. રાજ્યમાં આગામી 26 એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે, જ્યારે 28…
ભાજપમાં જોડાયા અને તરત જ ટિકિટ: રાજુ કરપડાને ઉમેદવારીથી રાજકારણ ગરમાયું
સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીએ મહત્વપૂર્ણ નિર્ણય લેતા રાજુ કરપડાને જિલ્લા પંચાયતની મૂળી-2 બેઠક માટે ટિકિટ ફાળવી છે. રસપ્રદ વાત એ છે કે રાજુ કરપડા…
બંગાળ ચૂંટણી 2026: Amit Shah દ્વારા ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 પહેલા કેન્દ્રિય ગૃહમંત્રી Amit Shah એ કોલકાતામાં ભાજપનું “સંકલ્પ પત્ર” જાહેર કર્યું. આ મેનિફેસ્ટોમાં મહિલાઓ, યુવાનો, ખેડુતો અને સરકારી કર્મચારીઓ માટે અનેક મહત્વપૂર્ણ વચનો આપવામાં…
અનંત અંબાણીનો 31મો જન્મદિવસ: જામનગરના વનતારા ખાતે ભવ્ય ઉજવણી સાથે સેવા અને સંસ્કારની અનોખી ઝલક
જામનગરના : દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી ના નાના પુત્ર અનંત અંબાણી એ 10 એપ્રિલે પોતાનો 31 મો જન્મદિવસ ખૂબ જ ખાસ અંદાજમાં ઉજવ્યો હતો. જામનગરના પ્રસિદ્ધ…
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મહત્વપૂર્ણ નિર્ણય: સિનિયર IAS અધિકારીઓને નિરીક્ષક તરીકે નિયુક્તિ
આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે યોજાવાની ખાતરી માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. રાજ્યના અનુભવી અને સિનિયર IAS અધિકારીઓને ચૂંટણી…
નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર ઓને સાયબર ક્રાઇમ ક્ષેત્રે પ્રોએક્ટિવ અભિગમ અપનાવવા અપાયું માર્ગદર્શન
ગાંધીનગર: ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી (DGP) ડૉ. કે.એલ.એન રાવના અધ્યક્ષસ્થાને ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ની કામગીરી અંગેની એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં…















