સંસદમાં વડાપ્રધાન પ્રશ્નકાળ શરૂ કરવાનું સૂચન, વર્ષમાં 100 દિવસ ગૃહ ચલાવવાની માંગ
સંસદની કાર્યવાહી પર એક નવું પુસ્તક પબ્લીશ થયું છે. આ પુસ્તક સૂચવે છે કે સંસદમાં ચર્ચાના સ્વરૂપમાં વ્યાપક પરિવર્તન અને નવીનતાની જરૂર છે. પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે નેતાઓ દ્વારા…
ટ્રમ્પ સામે અમેરિકનોમાં ભારે રોષ, લોકોએ હિટલર સાથે કરી તેમની સરખામણી
અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવતાની સાથે જ સતત ચર્ચામાં છે. આ દરમિયાન હવે ટ્રમ્પની નીતિઓનો અમેરિકામાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે. અમેરિકામાં હજારો વિરોધીઓ એકઠા થઈ અને પ્રદર્શનકારીએ કહ્યું…
‘જિન્નાહ હાઉસ’ ફરી કેમ આવ્યું ચર્ચામાં? 1500 કરોડની પ્રોપર્ટી માટે સરકારનો જાણો શું છે પ્લાન
ભારતના ભાગલાના દોષી પાકિસ્તાનના કાયદ-એ-આઝમ મોહમ્મદ અલી ઝીણા દ્વારા મુંબઈના મલબાર હિલ્સ પર બનાવવામાં આવેલ ભવ્ય બંગલો ‘જિન્નાહ હાઉસ’ હવે નવા દેખાવમાં જોવા મળશે. વિદેશ મંત્રાલયે તેનો ઉપયોગ ડિપ્લોમેટિક એન્ક્લેવ…
હનીટ્રેપ કેસમાં પદ્મિનીબા સહિત 4 લોકોની ધરપકડ, જાણો શું છે મામલો
ગોંડલમાં ચકચારી હનીટ્રેપ કેસમાં પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે. ગોંડલ પોલીસે પદ્મિનીબા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. ગોંડલ હની ટ્રેપ કેસમાં ગોંડલ પોલીસ પદ્મિનીબા વાળાની પૂછપરછ…
વધી શકે છે શેખ હસીનાની મુશ્કેલીઓ, બાંગ્લાદેશે રેડ કોર્નર નોટિસ માટે કર્યો ઇન્ટરપોલનો સંપર્ક
બાંગ્લાદેશ સરકાર હવે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. હસીનાની મુશ્કેલીઓ વધુ વધવાની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાંગ્લાદેશ પોલીસે ઇન્ટરપોલને 12 લોકો સામે…
લુખ્ખાઓ પર ક્યારે લાગશે લગામ | F.I.R | B india
સુરત સીટીમાં લુખ્ખાઓ બેફામ લુખ્ખાઓએ સુરત શહેરને લીધું બાનમાં.! વરાછા વિસ્તારમાં લુખ્ખાઓએ મચાવ્યો આતંક અસામાજિક તત્વોએ વેપારી પર કર્યો જીવલેણ હુમલો Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital…
IPL 2025: ટુર્નામેન્ટની અડધી સફર થઈ પૂર્ણ, આ 4 ટીમો પ્લેઓફની રેસમાં આગળ
IPL 2025 માં લીગ સ્ટેજની અડધી સફર પૂરી થઈ ગઈ છે. બધી ટીમોએ કુલ 14 લીગ મેચ રમવાની રહેશે. 19 એપ્રિલ સુધીમાં, 10 ટીમોએ ઓછામાં ઓછી 7 મેચ રમી છે.…
અવકાશમાં વાગશે ભારતનો ડંકો, ISRO આ બે મોટા મિશન સાથે રચશે ઇતિહાસ
ભારત અવકાશ ક્ષેત્રમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) આગામી બે મહિનામાં બે હાઇ-પ્રોફાઇલ મિશન હાથ ધરશે. આમાંથી પહેલું મિશન મે મહિનામાં…
ક્યારે ખુલશે કેદારનાથ-બદ્રીનાથ ધામના કપાટ, જાણો ચાર ધામ યાત્રાની કેવી છે તૈયારીઓ
ઉત્તરાખંડમાં આ વર્ષની ચારધામ યાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ની ટીમ શુક્રવારે કેદારનાથ ધામ પહોંચી હતી. સમિતિના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, કેદારનાથ મંદિરના દરવાજા 2 મેના…
















