હવે ટૂંક સમયમાં વંદે ભારત સ્લીપર ટ્રેન દોડશે, અમદાવાદ-મુંબઈ વચ્ચેનો ટ્રાયલ રન સફળ, અહીં જાણો ખાસિયત…
B india અમદાવાદ : અમદાવાદ-મુંબઈ વચ્ચેની વંદે ભારત સ્લીપર ટ્રેનનો ટ્રાયલ રન સફળ રહ્યો છે. હવે ટૂંક સમયમાં આધુનિક સુવિધાઓ સાથે વંદે ભારત સ્લીપર ટ્રેન દોડશે. આ ટ્રેનની ટ્રાયલ રન…
ગુજરાતમાં કડકડાતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો શું કહ્યું અંબાલાલે…….
B india ગાંધીનગર : રાજ્યમાં સતત કાતિલ ઠંડી પડી રહી છે. પરંતું હવે પવનની દિશા બદલાઈ રહી છે. જેના કારણે તાપમાન હવે ઊંચું જઈ રહ્યું છે. લોકોને ઠંડીમાંથી થોડી રાહત…
કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાનો મામલો, સંજય રોય દોષીત જાહેર, સોમવારે થશે સજાનું એલાન
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરજ પરની મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં સિયાલદહ કોર્ટે સંજય રોયને દોષી ઠેરવ્યો છે. આ દરમિયાન પીડિતાના માતા-પિતા પણ કોર્ટ પરિસરમાં…
Champions Trophy: આખરે સસ્પેન્સ પરથી પડદો ઉઠ્યો, ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ થઈ ફાઇનલ
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ ફાઇનલ થઈ ગઈ છે. ટીમમાં કોણ હશે અને કોણ નહીં તેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભારતીય ક્રિકેટ ટીમમાં સિનિયર ખેલાડીઓમાં રોહિત શર્મા, વિરાટ કોહલી,…
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો જન્મદિવસ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભેચ્છાઓ
ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો આજે જન્મદિવસ છે. ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજભવન પધારીને રાજ્યપાલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. રાજપાલના જન્મદિવસ નિમિત્તે રાજભવન પરિવાર દ્વારા રાજભવનમાં રક્તદાન કેમ્પનું આયોજન…
કેજરીવાલનું મોટુ એલાન, ચૂંટણી પછી ભાડૂઆતોને પણ આપીશું મફત વીજળી અને પાણીની સુવિધા
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે વધુ એક મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે અમે દિલ્હીમાં વીજળી અને પાણી મફત કરી દીધું છે. દુઃખની વાત…
‘ચોરે ઘરમાંથી કંઈ ચોર્યું નથી’: સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂરે હુમલા કેસમાં પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું
૧૬ જાન્યુઆરીની વહેલી સવારે, બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર એક ચોર દ્વારા હુમલો કરવામાં આવ્યો જે તેમના ઘરમાં ઘૂસ્યો. આ કેસના મુખ્ય આરોપીની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.…
ઈમરજન્સી બીઓ દિવસ 1: શરૂઆતના દિવસે કંગના રનૌતની ‘ઈમરજન્સી’ કેવી રહી? બોક્સ ઓફિસ કલેક્શન જાણો
અભિનેત્રીમાંથી સાંસદ બનેલી કંગના રનૌતની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ઇમર્જન્સી’ આખરે 17 જાન્યુઆરીએ રિલીઝ થઈ ગઈ છે. વિવાદોનો સામનો કર્યા પછી, કંગના ફિલ્મની રિલીઝથી ખૂબ જ ખુશ છે. પરંતુ પહેલા દિવસે ફિલ્મ…
અમન જયસ્વાલનું મૃત્યુ: ટીવી અભિનેતા અમન જયસ્વાલનું 23 વર્ષની ઉંમરે માર્ગ અકસ્માતમાં અવસાન થયું
પ્રખ્યાત ટેલિવિઝન અભિનેતા અમન જયસ્વાલનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે. અમન ટેલિવિઝન શો ધરતીપુત્ર નંદિનીમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ અકસ્માત ત્યારે થયો જ્યારે અભિનેતા શૂટિંગ કરીને ઘરે પરત ફરી…
















