ગોવા: ધાર્મિક યાત્રા દરમિયાન ભાગદોડ, 6 લોકોના મોત

ગોવાના શિરગાંવમાં એક ધાર્મિક યાત્રા દરમિયાન થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા છે. શ્રી લૈરાઈ જાત્રા દરમિયાન આ અકસ્માત થયો હતો. દર…

Amreli: ધારીના મૌલાનાનું મળ્યું પાકિસ્તાન કનેશન, તપાસનો ધમધમાટ શરૂ

પહેલગામમાં આતંકી હુમલા બાદ રાજ્યભરમાં ગેરકાયદે વસતા લોકો સામે તંત્રએ લાલ આંખ કરી છે. આ દરમિયાન અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હિમખીમડીપરામાં ધારી પોલીસ દ્વારા ગઈકાલે તપાસ કરવામાં આવી હતી. જેમાં…

ચંડોળા તળાવનો થશે કાયાપલટ: નર્મદાના પાણીથી તળાવ ભરાશે, કાંકરિયાની જેમ થશે બ્યૂટિફિકેશન

અમદાવાદના ચંડોળા તળાવનો નવો અવતાર હવે સહેલાણીઓને પણ આકર્ષશે:- તાજેતરમાં થયેલી તોડફોડ બાદ તળાવને નવા રૂપમાં રજૂ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા ડેવલપમેન્ટની યોજના અમલમાં મુકાઈ છે. 27.53 કરોડના ખર્ચે પ્રથમ ફેઝ…

મહિનો બદલાયો, નિયમો પણ બદલાયા: 1 મે 2025થી ભારતમાં 5 મોટા ફેરફાર, જાણો શું બદલાશે તમારા દૈનિક જીવનમાં..

1 મે 2025થી નવો મહિનો શરૂ થયો છે અને તેની સાથે જ કેટલાક મહત્વના નિયમોમાં પણ બદલાવ જોવા મળ્યો છે. આ ફેરફારો સામાન્ય જનજીવનને સીધો અસર કરે છે. દૂધના ભાવમાં…

ચંડોળા તળાવ વિસ્તારમાંથી બે દિવસમાં ચાર હજાર કાચાં પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા, ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું તળાવનો વિકાસ કરવામાં આવશે

–:કડક વ્યવસ્થા વચ્ચે મહાનગરપાલિકાએ 1.5 લાખ ચોરસ મીટર વિસ્તાર ખાલી કરાવ્યો:- અમદાવાદના ચંડોળા તળાવ કિનારે સ્થાયી થયેલા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ માટેનું કેન્દ્ર બનેલા ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર મકાનો અને દુકાનો તોડી…

BOX OFFICE : સની દેઓલની ‘જાટ’ અક્ષય કુમારની ‘કેસરી 2’ સામે ટકી શકતી નથી, ‘રેડ 2’ પહેલાની આ સ્થિતિ 

સની દેઓલ અને રણદીપ હુડ્ડાની ફિલ્મ ‘જાટ’એ સિનેમાઘરોમાં 21 દિવસ પૂર્ણ કર્યા છે. ફિલ્મની કમાણી હવે ઘટવા લાગી છે. અક્ષય કુમારની ‘કેસરી 2’ એ 13 દિવસમાં સારો બિઝનેસ કર્યો છે,…

જાતિ વસ્તી ગણતરી: મોદી સરકારનું વલણ અચાનક કેમ બદલાયું?

કેન્દ્ર સરકાર દેશમાં આગામી વસ્તી ગણતરીમાં જાતિઓની ગણતરી પણ કરશે. બુધવારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજકીય બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં લેવાયેલા સરકારના આ નિર્ણયની માહિતી આપતાં કહ્યું કે વસ્તી ગણતરી…

પાકિસ્તાનનો ફરી LoC પર યુદ્ધવિરામનો ભંગ, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

30  એપ્રિલ અને 1 મે 2025 ની રાત્રે, પાકિસ્તાની સેનાની ચોકીઓએ જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં કુપવાડા, ઉરી અને અખનૂરની સામેના વિસ્તારોમાં નિયંત્રણ રેખા પાર નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના…

ગુજરાતના ખેડા જિલ્લામાં હસતા-રમતા પરિવાર પર કાળ બનીને તૂટ્યો પાણીનો પ્રવાહ, એક જ પરિવારના 6 સભ્યોનાં મોત

ગુજરાતના ખેડા જિલ્લામાં આજે એક મોટી દુર્ઘટના બની છે. અહીં બુધવારે સાંજે, એક જ પરિવારના છ સભ્યો, જેમાંથી મોટાભાગના કિશોર પિતરાઈ ભાઈ-બહેન હતા, નદીમાં ડૂબી ગયા. પરિવારના 6 સભ્યોના ડૂબી…

ગુજરાત સ્થાપના દિવસે મોંઘવારીની ભેટ : અમૂલ દૂધના ભાવમાં વધારો, જાણો કેટલા રૂપિયામાં મળશે એક લિટર દૂધ

અમૂલ દૂધના ભાવમાં વધારો: ગ્રાહકોને અનેક વેરિઅન્ટમાં પ્રતિ લિટર 2 રૂપિયા અને 500 મિલી દીઠ 1 રૂપિયાનો વધારો જોવા મળશે.   અમુલ દૂધના ભાવ: મધર ડેરી પછી, પ્રખ્યાત અમુલ ડેરીએ…