ગુજરાતમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: LPG બફર સ્ટોકમાં વધારો અને PNG ને પ્રાથમિકતા
ગાંધીનગર: રાજ્યમાં ઈંધણના પુરવઠાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સરકાર દ્વારા મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. વર્ષ 2026-27ના અંદાજપત્ર અંતર્ગત આયોજિત પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં ઘરેલુ અને…
દક્ષિણ ગુજરાતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં સ્થાન આપવાનાં નિર્ધાર સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માર્ગ સુધારણા માટે રૂ. 1,185 કરોડ મંજૂર કર્યા
ગાંધીનગર: ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતમાં આવેલા માર્ગોને પહોળા કરવા અને સુધારવા માટે રૂ. 1,185 કરોડનાં કામોને મંજુરી આપી છે. આનો ઉદ્દેશ સુરત ઇકોનોમિક રિજિયન (SER) ને દુબઈ અને…
આગામી તા. 30 એપ્રિલ સુધી જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલમાંથી સિંચાઇ માટે પાણી ચાલુ રાખવામાં આવશે- જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ
રાજ્યના ખેડૂતોના હિતમાં રવિ સિઝનમાં સિંચાઇ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આગામી તા.30 એપ્રિલ 2026 સુધી સિંચાઇ માટે જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલમાંથી પાણી…
દીકરી સાથે દુબઈમાં ફસાઈ ગયેલી લારા દત્તા ભારત પરત ફર્યાં: બોલ્યાં – વીડિયો એટલા માટે પોસ્ટ કર્યો, કારણ કે તે મારો છેલ્લો સંદેશ પણ હોઈ શકતો હતો.
મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે Lara Dutta પોતાની 14 વર્ષની દીકરી સાથે Dubai માં ફસાઈ ગઈ હતી, પરંતુ હવે તેઓ સુરક્ષિત રીતે Mumbai પરત ફરી આવી છે. લારાએ જણાવ્યું કે…
‘લવ જિહાદ’માં ફસાઈ મોનાલિસા? મેનેજરે કર્યો સોદો – ડિરેક્ટરના નિવેદનથી મચ્યો વિવાદ
પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન વાયરલ થઈ લોકપ્રિય બનેલી યુવતી મોનાલિસાના લગ્નને લઈને દેશભરમાં ભારે ચર્ચા અને વિવાદ ઊભો થયો છે. મોનાલિસાએ પોતાના બોયફ્રેન્ડ ફરમાન ખાન સાથે પરિવારની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા…
અંબાજી મંદિર હવે માઈભક્તો માટે ડિજિટલ બન્યું: કલેક્ટર મિહિર પટેલના હસ્તે અત્યાધુનિક મોબાઈલ એપ લોન્ચ કરાઈ
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતા કરોડો માઈ ભક્તોની સુવિધા અને પારદર્શિતા વધારવા માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર…
જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવ ‘અવસર’માં જણાવ્યું હતું કે આજે જેતલપુર ધામની સ્થાપનાને 200 વર્ષ પૂર્ણ થયાં છે. સ્વામિનારાયણ ભગવાને પોતે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી હશે, એ…
ભારતીય ક્રિકેટર Kuldeep Yadav 14 માર્ચે લગ્ન કરશે, દુલ્હનને લઈને ચાહકોમાં વધતી ઉત્સુકતા.
ભારતીય ક્રિકેટર કુલદીપ યાદવની 14 માર્ચે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. લગ્ન પહેલાં તેમની દુલ્હનને લઈને ચર્ચાઓ સોશિયલ મીડિયા પર તેજ બની છે. ક્રિકેટપ્રેમીઓ અને ફેન્સ માટે આ લગ્ન…
સોલધરા ગામની “લખપતિ દીદી” અસ્મિતાબેન પટેલ: ગ્રામ્ય મહિલાઓ માટે પ્રેરણાદાયક ઉદાહરણ
Gandhinagar, 7 માર્ચ 2026: “સ્ત્રી શક્તિ એ સમાજની સાચી શક્તિ” કહેવતને સાકાર કરતી પ્રેરણાદાયક કહાની છે Soldhara ગામની અસ્મિતાબેન અશોકભાઈ પટેલની. એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલી અસ્મિતાબેને પોતાની મહેનત, સંઘર્ષ…















