8મું પગાર પંચ: લઘુતમ પગાર ₹18,000થી ₹69,000 સુધી વધારાની શક્યતા, કર્મચારીઓમાં ખુશીનો માહોલ

પગાર વધે તે કોણે ન ગમે ? આમ તો પગારમાં યોગ્ય માપદંડ અને પગારમાં સમયસર વધારોએ કર્મચારીઓનાં હક કરતા પણ મોરલ-મોટીવેશન બુસ્ટર કહી શકાય. હાલનાં અત્યંત તણાવ પૂર્ણ સમયમાં એપ્રિસિએશન અને અપગ્રેશન અનેક રીતે જરૂરી છે. અને કદાચ આવા જ અનેક કારણો સહ સરકાર પણ કર્મચારીની સાઇડે ઉભી રહેતી હોવાનું પ્રતિત થાય છે. આવી જ પ્રતિતિ હાલમાં જ ખુશહાલી લાવી છે.  

ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી રશિયા પહોંચ્યા, પુતિન સાથે શાંતિ મંત્રણા માટે મુલાકાત

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા હજુ અધૂરી છે, ત્યારે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી સોમવારે રશિયા પહોંચી ગયા છે. રશિયાના સેન્ટ પીટર્સબર્ગ ખાતે તેમણે રશિયાનાં પ્રમુખ પુતિન સાથે બેઠક કરવાની…

ઈરાનના હુમલા બાદ ભારતનું નિવેદન: 17 નાવિકો સુરક્ષિત, LPG-ખાતર સપ્લાય પર મોટી ખાતરી

ભારત સરકારએ તાજેતરમાં ભારતીય જહાજ પર થયેલા હુમલા અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. ઈરાન અને અમેરિકા વચ્ચે હોર્મુઝ જળમાર્ગને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે આ ઘટના બની છે, જેના કારણે…

રાઘવ ચઢ્ઢા બાદ હજુ એક નેતા BJP માં કરશે ‘લેન્ડિંગ’? ગેહલોતે કહ્યું – હવે સુધરી ગયા છે

આમ આદમી પાર્ટીના 10માંથી સાત સાંસદોએ પક્ષમાંથી બળવો કરીને ભાજપમાં જોડાયા બાદ, રાજસ્થાનના કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે સચિન પાયલટ પર ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ગેહલોત અને પાયલટના…

ગાંધીનગર: 5 અધિકારીઓની અધિક સચિવ અને 39ની નાયબ સચિવ તરીકે કરાઈ બઢતી, જુઓ યાદી

ગુજરાત સરકાર દ્વારા સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર કર્યો છે. રાજ્યની સંયુક્ત સચિવ અને નાયબ સચિવ સ્તરના અધિકારીઓની સામુહિક બદલી અને બઢતીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગના…

પાકિસ્તાન અમારૂં મિત્ર છે, પરંતુ નિષ્પક્ષ નથી: મધ્યસ્થી તરીકે સ્વીકારવાનો ઈરાનનો ઈન્કાર

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલી તંગદિલી અને શાંતિ માટેના પ્રયાસોને એક મહત્વનો આંચકો લગ્યો છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે પાકિસ્તાનને મધ્યસ્થી તરીકે સ્વીકારવા માટે તૈયાર નથી. ઈરાનની…

અમદાવાદમાં મતગણતરી કેન્દ્રો પર મોબાઈલ અને વાહન પર પ્રતિબંધ, પોલીસ કમિશનરનું જાહેરનામું

અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી પછી 28 એપ્રિલ, 2026 ના રોજ મતગણતરી થશે. અમુક મહત્વપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થાય, તે માટે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ખાસ…

ભારત-ન્યૂઝીલૅન્ડ વચ્ચે ઐતિહાસિક FTA ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, નિકાસકારોને 100% ડ્યુટી ફ્રી

આજ રોજ નવી દિલ્હીમાં ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા, જે બંને દેશોના દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સંબંધો માટે એક મહત્વપૂર્ણ મીળનો પથર…

15 વર્ષ લિવ-ઈનમાં રહ્યા પછી દુષ્કર્મનો આરોપ: સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણીઓ

લિવ-ઈન રિલેશનશિપ અને લગ્નનું ખોટું વચન આપી યૌન શોષણના આરોપ સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ કેસમાં સુપ્રીમ કોર્ટે તીવ્ર ટિપ્પણીઓ કરી છે. મધ્યપ્રદેશના આ કેસમાં એક મહિલા 15 વર્ષ સુધી એક…

“હું આ જવાબદારીથી પાછળ હટીશ નહીં.” – PM મોદી, બંગાળમાં કઈ જવાબદારીની વાત કરી!

બંગાળમાં PM મોદીની બંગાળ ચૂંટણી સંદર્ભે આ છેલ્લી ચૂંટણી રેલી હતી. તેમ છતાં, તેમણે કહ્યું કે રેલીઓમાં તેમણે જોયેલા જબરદસ્ત ઉત્સાહ અને જાહેર સમર્થનથી તેમને ખાતરી થઈ ગઈ કે નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ જોવા માટે તેમને 4 મે પછી બંગાળ પાછા ફરવું પડશે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે, PM નરેન્દ્ર મોદીએ એક વિશાળ રેલી યોજી અને રેલી દરમિયાન, તેમણે તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “બંગાળની સુરક્ષા અને વિકાસ હવે મારી જવાબદારી છે.” તો કેમ આવુ કહ્યું PM મોદીએ ?