મેલિસા વાવાઝોડું: કેરેબિયનમાં વિનાશનો કહેર, યુએન અને વૈશ્વિક સંસ્થાઓએ શરૂ કરી ‘લાઇફલાઇન’ મદદ
આ સદીના સૌથી વિનાશક વાવાઝોડાઓમાંનું એક ગણાતું મેલિસા વાવાઝોડું કેરેબિયન ટાપુઓમાં તાંડવ મચાવી રહ્યું છે. ભારે વરસાદ, વંટોળિયા પવન અને સમુદ્રી તોફાનના કારણે ડઝનબંધ લોકોના મોત, લાખો લોકો ઘરવિહોણા અને…
રાજ્ય સરકારે પ્રભારી મંત્રીઓની કરી જાહેરાત, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓને હવે વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે. આ દરમિયાન હવે મંત્રીઓને તેમના પ્રભારી જિલ્લાઓની ફાળવણી કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા આ…
રોહન બોપન્નાએ ટેનિસમાંથી કરી નિવૃત્તિની જાહેરાત, બે દાયકાની કારકિર્દીનો આવ્યો અંત
ભારતના સ્ટાર ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ નિવૃત્તિની જાહેરાત કરી છે. તે 43 વર્ષની ઉંમરે પહેલી વાર મિક્સ ડબલ્સમાં નંબર 1 રેન્કિંગ પર પહોંચ્યો છે, અને આ સિદ્ધિ મેળવનાર સૌથી મોટી…
PM મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું કર્યું ઉદ્ઘાટન, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને યાદ કરી જાણો શું કહ્યું
છત્તીસગઢ રાજ્યની રચના દરમિયાન રાયપુરની એક ખાનગી શાળાના સભાગૃહમાં શરૂ થયેલી છત્તીસગઢ વિધાનસભાની સફર હવે 25 વર્ષ પછી 51 એકરના વિશાળ મકાનમાં પહોંચી ગઈ છે, જેનું ઉદ્ઘાટન આજે શનિવારે વડાપ્રધાન…
આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં મોટી દુર્ઘટના, વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડ થતાં 9 શ્રદ્ધાળુઓના મોત
આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં શનિવારે કાસી બુગ્ગા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડ મચી ગઈ હતી જેમાં ઓછામાં ઓછા નવ ભક્તોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓને ભય છે…
10 વર્ષ બાદ પણ, ‘બાહુબલી’ નો દબદબો યથાવત, પહેલા દિવસે જ કરી આટલા કરોડની કમાણી
બાહુબલીને દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગની શરૂઆત કરનારી ફિલ્મ માનવામાં આવે છે. 2015 માં રિલીઝ થયેલી આ ફિલ્મ મુખ્યત્વે રિલીઝ પહેલા ટેલિવિઝન પર જોવામાં આવતી હતી. જોકે, બાહુબલીની રિલીઝ પછી ટ્રેન્ડ…
સાંસદ અને અભિનેતા રવિ કિશનને મળી ફોન પર મારી નાખવાની ધમકી, જાણો શું છે મામલો
ગોરખપુરના ભાજપ સાંસદ અને અભિનેતા રવિ કિશનને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી સાંસદના અંગત સચિવને આપવામાં આવી હતી. અંગત સચિવે ગોરખપુર એસએસપીને મળીને આરોપીઓ વિરુદ્ધ…
અમેરિકામાં મોટું નાણાકીય કૌભાંડ! ભારતીય મૂળના CEO પર ₹4,000 કરોડની છેતરપિંડીનો આરોપ ; જાણો શું છે મામલો
ભારતીય-અમેરિકન ટેલિકોમ કંપનીના સીઈઓ બંકિમ બ્રહ્મભટ્ટ પર $500 મિલિયન (₹4,000 કરોડથી વધુ) ની મોટા નાણાકીય છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે. વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ) અનુસાર, બ્રહ્મભટ્ટે ખોટા ગ્રાહક ખાતા અને…















