અંક જ્યોતિષ/31 ડિસેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

પંચાંગ /31 ડિસેમ્બર 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…

Surat : પક્ષી અથડાવાના કારણે ફ્લાઇટમાં વિલંબ, મુસાફરોને 12 કલાક સુધી રાહ જોવી પડી

સુરતથી બેંગકોક જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX-1227 સાથે સુરત એરપોર્ટ પર પક્ષી અથડાતા ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પક્ષી અથડાવાને કારણે વિમાનના એન્જિન અથવા પાંખના ભાગે નુકસાનની શક્યતા જોવા મળી,…

TET-1 પરીક્ષાની આન્સર કી જાહેર, ઉમેદવારો 3 જાન્યુઆરી સુધી જોઈ શકશે

રાજ્યમાં ગત 21 ડિસેમ્બરે લેવાયેલી TET-1 પરીક્ષાની આન્સર કી હવે જાહેર કરવામાં આવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા પૂર્ણ થયા બાદ 9 દિવસ પછી આન્સર કી જાહેર કરવામાં આવી…

બિશ્નોઈ ગેંગના સાગરીત પર SMCનું ફાયરિંગ, આસામથી પકડાયેલા આરોપીએ પોલીસ પર હુમલો કરતા કાર્યવાહી

ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે કુખ્યાત બિશ્નોઈ ગેંગના સાગરીત અને લિકર માફિયા અશોક બિશ્નોઈ પર ફાયરિંગ કર્યું છે. દાહોદ નજીક બનેલી આ ઘટનામાં આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા…

ગુજરાતને મળશે નવા DGP : વિકાસ સહાય આવતીકાલે થશે નિવૃત, નવા DGPના નામ પર અટકળો

ગુજરાત રાજ્યને ટૂંક સમયમાં નવા પોલીસ વડા મળવાના છે. હાલના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP) વિકાસ સહાય આવતીકાલે નિવૃત થવાના છે. તેમને મળેલા 6 મહિનાના એક્સ્ટેન્શનનો આવતીકાલે અંત આવી રહ્યો…

સુરેન્દ્રનગરમાં પોલીસ પર છરીથી હુમલો કરતા સ્વબચાવમાં PSIએ આરોપીના પગમાં મારી ગોળી

સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ કાર્યવાહી દરમિયાન ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. મારામારીના એક કેસમાં ધરપકડ કરાયેલા આરોપીએ પોલીસ પર છરી વડે હુમલો કરતા PSIએ સ્વબચાવમાં તેના પગમાં ગોળી મારી હતી.…

ડોન 3 મામલે લેવાયો મહત્વનો નિર્ણય ! રણવીર સિંહ આઉટ ઋતિક રોશનની થશે એન્ટ્રી?

બોલિવૂડ ફિલ્મ ધુરંધરની સફળતા બાદ એવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે કે, રણવીર સિંહે “ડોન 3” છોડી દીધી છે. રણવીર સિંહ વિશે ઘણી વાતો કહેવામાં આવી રહી છે. કેટલાક અહેવાલો કહે…

શેરબજાર સતત પાંચમા દિવસે ઘટાડા સાથે થયું બંધ, જાણો શું છે સ્થિતિ

મંગળવારે, સ્થાનિક શેરબજારમાં સતત પાંચમા દિવસે ઘટાડો નોંધાયો હતો. જોકે, આજે બજાર થોડા ઘટાડા સાથે બંધ થયું. આજે BSE સેન્સેક્સ 20.46 પોઈન્ટ (0.02%) ના ઘટાડા સાથે 84,675.08 પોઈન્ટ પર બંધ…

ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી થશે સંઘર્ષ ? જાણો કોણે આપી ચેતવણી

અમેરિકન થિંક ટેન્કે ચેતવણી આપી છે કે આતંકવાદને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ તણાવ 2026માં સશસ્ત્ર સંઘર્ષમાં પરિણમી શકે છે. વધુમાં, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સંઘર્ષની પણ આગાહી…