પ્રજાસત્તાક દિવસ પહેલાં કઠુઆમાં પાકિસ્તાની જૈશ આતંકવાદી ઠાર, સુરક્ષા દળોને મળી મોટી સફળતા

પ્રજાસત્તાક દિવસની ઉજવણી પહેલાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં કઠુઆ જિલ્લાના બિલ્લાવર વિસ્તારમાં પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા…

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ASML મુખ્યાલયની મુલાકાતે, જાણો વિગત

વેલ્ડહોવન, નેધરલેન્ડ: ભારતના કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નેધરલેન્ડના વેલ્ડહોવન ખાતે ASMLના મુખ્યાલયની મુલાકાત માટે પહોંચ્યા. આ મુલાકાત દરમિયાન મંત્રીએ ભારતની નવી સેમિકન્ડક્ટર ઉદ્યોગની પ્રગતિ અને…

અમેરિકા–ઈરાન વચ્ચે ફરી યુદ્ધના વાદળો: મધ્ય પૂર્વમાં હાઈ એલર્ટ, અમેરિકાની મોટી સૈન્ય તૈનાતી

મધ્ય પૂર્વમાં ફરી એકવાર ગંભીર તણાવની સ્થિતિ સર્જાઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સંઘર્ષના સંકેતો વચ્ચે અમેરિકાએ ખાડી વિસ્તારમાં પોતાની સૈન્ય હાજરીમાં નોંધપાત્ર વધારો કર્યો છે. એરક્રાફ્ટ કેરિયર, ફાઈટર…

ગુજરાતી રંગભૂમિને મોટો આઘાત: દિગ્ગજ કલાકાર રાજુ બારોટનું 76 વર્ષે નિધન

ગુજરાતી રંગભૂમિ અને નાટ્ય જગતમાં એક મોટો ખોટો પહોંચ્યો છે. જાણીતા અને દિગ્ગજ કલાકાર રાજુ બારોટનું 76 વર્ષની વયે હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. તેઓ ઉત્તરાખંડ પ્રવાસ દરમિયાન અચાનક…

રાશિફળ/24 જાન્યુઆરી 2026: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, આ અંક રહેશે શુભ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

અંક જ્યોતિષ/24 જાન્યુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

પંચાંગ /24 જાન્યુઆરી 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…

અમદાવાદ ઍરપોર્ટ હાઇ-ઍલર્ટ પર, મુસાફરોને 3 કલાક વહેલા પહોંચવા અપાઈ સૂચના

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર આગામી 26 જાન્યુઆરી – પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય ઉજવણીને ધ્યાનમાં રાખીને હાઇ-ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 26 થી 31 જાન્યુઆરી સુધી ઍરપોર્ટ પર સુરક્ષા…

અમરેલી: ચિતલ-ખીજડિયા વચ્ચે ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર,જાણો વિગત

અમરેલી જિલ્લામાં ચિતલ અને ખીજડિયા વચ્ચે ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક પર પથ્થરો અને લોખંડના ફેન્સિંગ પોલ (થાંભલા) ગોઠવી દીધા હતા, પરંતુ ટ્રેનના પાયલોટની…

ઈરાન પર હુમલો થશે? અમેરિકાનું સૌથી વિનાશક યુદ્ધ જહાજ આવી રહ્યું છે તેહરાન તરફ

ઈરાનમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેહરાનને વારંવાર ચેતવણી આપી હતી. આ સમય દરમિયાન, અમેરિકાએ તેના સૌથી વિનાશક યુદ્ધ જહાજની દિશા ઈરાન તરફ ફેરવી દીધી હતી. યુએસ નેવીનું…