31 માર્ચ 2026 સુધીમાં ભારતમાંથી નક્સલવાદનો ખાત્મો કરી દેવાશે, રાજ્યસભામાં બોલ્યા અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં છેલ્લા 10 વર્ષમાં સુરક્ષા અંગે થયેલા કામનો હિસાબ આપ્યો. તેમણે કહ્યું, “સમય પ્રમાણે પરિવર્તન જરૂરી છે. આપણે દરેક પડકારનો સામનો કરી રહ્યા છીએ. આપણે પાકિસ્તાનમાં ઘૂસીને…
‘દેશની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છીએ’ પુલવામા હુમલાની વર્ષગાંઠ પર બોલ્યા અમિત શાહ
પુલવામા હુમલાની વર્ષગાંઠ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “કૃતજ્ઞ રાષ્ટ્ર વતી, હું વર્ષ 2019માં આજના દિવસે પુલવામામાં થયેલા કાયર…








