તહવ્વુર રાણાને લઈ યુએસ એજન્સીએ મહત્વપૂર્ણ માહિતી NIA સાથે કરી શેર, થયા મોટા ખુલાસા

26/11 મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાને અમેરિકાથી પ્રત્યાર્પણ બાદ ભારત લાવવામાં આવ્યો છે. હાલમાં તે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની કસ્ટડીમાં છે. રાણા પર હુમલાના કાવતરામાં ઊંડી સંડોવણીનો આરોપ…

તહવ્વુર રાણાએ NIA પાસેથી શું માંગ્યું? થઈ રહી છે દરરોજ 10 કલાક પૂછપરછ

મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ના અધિકારીઓ દ્વારા હુમલા પાછળના મોટા કાવતરાનો પર્દાફાશ કરવા માટે દરરોજ આઠથી દસ કલાક પૂછપરછ કરવામાં આવી રહી છે.…

તહવ્વુર રાણાના 18 દિવસના રિમાન્ડ મંજૂર, કોર્ટમાં રાત્રે 2 વાગ્યા સુધી ચાલી કાર્યવાહી

રુવારે, યુએસ અધિકારીઓએ 26/11 આતંકવાદી હુમલાના મુખ્ય આરોપી તહવ્વુર રાણાને ભારત પ્રત્યાર્પણ કર્યો. તેમને ખાસ વિમાન દ્વારા દિલ્હીના પાલમ એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. જ્યાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા તેમની…

26/11 આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ બાદ પાકિસ્તાને પ્રતિક્રિયા કરી, રાણાથી બાંધી દૂરી

મુંબઈ 26/11 આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ અંગે પાકિસ્તાનનું પહેલું નિવેદન આવ્યું છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે એક વિડીયો નિવેદન જારી કરીને કહ્યું કે રાણાએ છેલ્લા બે દાયકામાં પોતાના પાકિસ્તાની…

પ્રત્યાર્પણ બાદ, તહવ્વુર રાણા હવે ભારતમાં આતંકવાદ વિરોધી કેસોનો સામનો કરશે, નરેન્દ્ર માન NIA કેસની કરશે દલીલ

26/11 ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંના એક તહવ્વુર હુસૈન રાણાને અમેરિકાથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો છે. પ્રત્યાર્પણ ટાળવા માટે રાણાના છેલ્લા પ્રયાસને યુએસ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો હતો, ત્યારબાદ…

26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને આજે કરવામાં આવશે ભારત પ્રત્યાર્પણ, ખાસ જેલોમાં સુરક્ષા વ્યવસ્થા કરાઇ

  મુંબઈ 26/11 હુમલાના મુખ્ય કાવતરાખોર તહવ્વુર રાણાને હવે ભારત લાવવામાં આવી રહ્યો છે. યુએસ ન્યાયતંત્રની ભલામણો અનુસાર, દિલ્હી અને મુંબઈની ખાસ જેલોમાં રાણા માટે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.…

મુંબઇ હુમલાના ઓરોપી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો, અમેરિકન કોર્ટે આપી મંજુરી

૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી આતંકવાદી તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણનો માર્ગ મોકળો થઈ ગયો છે. યુએસ સુપ્રીમ કોર્ટે તહવ્વુરની તે અરજીને ફગાવી દીધી છે જેમાં તેણે ભારત પ્રત્યાર્પણના નિર્ણય પર…

મુંબઈ આતંકવાદી હુમલાના દોષી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને યુએસ સુપ્રીમ કોર્ટની મંજૂરી

યુએસ સુપ્રીમ કોર્ટે શનિવારે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના દોષી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી છે. ભારત લાંબા સમયથી પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું હતું. તહવ્વુર…

મુંબઈ હુમલામાં સંડોવાયેલા તહવ્વુર રાણાને ટુંક સમયમાં ભારત લવાશે, ભારતને ન સોંપવાની અરજી ફગાવાઇ

મુંબઈ હુમલામાં સંડોવાયેલા તહવ્વુર રાણાને ભારતને ન સોંપવાની અરજી અમેરિકાની કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે ભારતે રાણા વિરુદ્ધ પૂરતા પુરાવા રજૂ કર્યા છે. મુંબઈ પોલીસે 26/11 હુમલાના કેસમાં…