USA : કેલિફોર્નિયામાં ક્લિનિક નજીક બોમ્બ બ્લાસ્ટ, 1 નું મોત 4 ઘાયલ

કેલિફોર્નિયાના પામ સ્પ્રિંગ્સ શહેરમાં શનિવારે એક ક્લિનિકની બહાર થયેલા શક્તિશાળી બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ચાર અન્ય ઘાયલ થયા હતા. ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) એ આ…

હાથરસ નાસભાગ મોત મામલે ન્યાયિક પંચે રિપોર્ટ દાખલ કર્યો, ભોલે બાબાને ક્લિનચીટ અપાઇ હોવાની સંભાવના

ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગમાં ભાગદોડ અને ૧૨૧ લોકોના મોતના કેસમાં ન્યાયિક પંચે રિપોર્ટ દાખલ કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કમિશનનો રિપોર્ટ ગુરુવાર, 20 ફેબ્રુઆરીના રોજ કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો…

મહાકુંભમાં નાસભાગમાં મૃત્યુ પામેલા લોકોના મોક્ષને લઇને શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહી આ વાત

બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ તાજેતરમાં જ નિવેદન આપ્યું હતું કે મહાકુંભમાં ભાગદોડમાં મૃત્યુ પામેલા લોકોને મોક્ષ પ્રાપ્ત થયો છે. તેમના આ નિવેદને ઘણી બધી હેડલાઇન્સ બનાવી. હવે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે…

‘જો એમ હોય તો અમે તેમને મોક્ષ અપાવવા તૈયાર છે’ ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન પર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદનો રોષ

પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડમાં માર્યા ગયેલા લોકો મર્યા નથી તેમને મોક્ષ મળ્યો છે તેવા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન પર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ ગુસ્સે થયા. શંકરાચાર્યએ ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે કહ્યું હતું…

મહાકુંભ મેળા વિસ્તારમાં હેલિકોપ્ટર અને ડ્રોનથી નજર,પરિસ્થિતિ હાલ નિયંત્રણમાં

પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડ છતાં, લાખો શ્રદ્ધાળુઓ સ્નાન માટે સંગમ પહોંચી રહ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને, હેલિકોપ્ટરથી દેખરેખ રાખવામાં આવી રહી છે. મહા કુંભ મેળામાં ભીડ એટલી બધી વધી ગઈ છે…

મહાકુંભમાં ભાગદોડ: મહાકુંભ દરમિયાન સંગમ ઘાટ પર ભાગદોડ, કેટલાક શ્રદ્ધાળુઓ ઘાયલ થયાના અહેવાલ

–>બુધવારે મૌની અમાવસ્યાના અવસર પર સંગમ કિનારા પર નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં ઘણા શ્રદ્ધાળુઓના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. બચાવ કાર્ય માટે, 40 થી વધુ એમ્બ્યુલન્સ…

પ્રયાગરાજમાં ભીડ ઓછી કરવા પ્રયાગરાજના અલગ-અલગ સ્ટેશનોથી દોડશે 360 ટ્રેનો

મહાકુંભમાં શાહી સ્નાન પહેલા થયેલી નાસભાગ છતાં, ભીડ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. દરેક પસાર થતી ક્ષણ સાથે સંગમ ખાતે લોકોની ભીડ વધી રહી છે. આજે મહાકુંભમાં ૭…

તિરુપતિમાં નાસભાગમાં થયેલા મોતનો મામલો, ગેટ ખોલનાર DSP સામે FIR

તિરુપતિના પ્રખ્યાત ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિરમાં બુધવારે રાત્રે એક દુ:ખદ ભાગદોડ મચી ગઈ હતી જેમાં છ ભક્તોના મોત થયા હતા અને 40 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના…

સંધ્યા થિયેટરમાં નાસભાગનો ભોગ બનનાર પીડિત પરિવારને અપાશે 2 કરોડ, અલ્લુ અર્જુનના પિતાની જાહેરાત

‘પુષ્પા 2’ સ્ટાર અલ્લુ અર્જુનના ફિલ્મ નિર્માતા પિતા અલ્લુ અરવિંદે મોટી જાહેરાત કરી છે. તેમણે નાસભાગનો ભોગ બનેલા 8 વર્ષના બાળકને 2 કરોડ રૂપિયા આપવાનું કહ્યું છે. અગાઉ, ફિલ્મના નિર્દેશક…

સંધ્યા થિયેટર અકસ્માત: અલ્લુ અર્જુન હોસ્પિટલમાં જીવન-મરણની લડાઈ લડી રહેલા બાળકને મળવા કેમ ન ગયો?

4 ડિસેમ્બરે હૈદરાબાદના એક થિયેટરમાં ‘પુષ્પા 2’ના પ્રીમિયર દરમિયાન નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું અને તેનું 8 વર્ષનું બાળક ગંભીર રીતે ઘાયલ થયું હતું. સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને આ…