યુનુસની સરકારે લાખો લોકોના મતદાનનો અધિકાર છિનવ્યો! બાંગ્લાદેશની ચૂંટણી પહેલા શેખ હસીનાએ ઉઠાવ્યા સવાલો
બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા અશાંતિ સતત વધી રહી છે. મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારે શેખ હસીનાના પક્ષ, અવામી લીગને ચૂંટણીમાં ભાગ લેવાથી પ્રતિબંધિત કરી દીધો છે. આ ક્રમમાં, બાંગ્લાદેશના ભૂતપૂર્વ…
શેખ હસીનાની મુશ્કેલીમાં થયો વધારો, બાંગ્લાદેશની કોર્ટે આ કેસમાં ફટકારી 21 વર્ષની જેલની સજા
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન હવે બાંગ્લાદેશની એક કોર્ટે શેખ હસીનાને ભ્રષ્ટાચારના ત્રણ કેસમાં 21 વર્ષની જેલની સજા ફટકારી છે. જોકે,…
બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
બાંગ્લાદેશની એક કોર્ટ ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના પર પોતાનો ચુકાદો આપવા માટે તૈયાર છે. છેલ્લા બે દિવસથી દેશમાં તણાવ વધી રહ્યો છે, જેમાં આગચંપી અને કાચા બોમ્બ હુમલાની ઘટનાઓ…
વધી શકે છે શેખ હસીનાની મુશ્કેલીઓ, બાંગ્લાદેશે રેડ કોર્નર નોટિસ માટે કર્યો ઇન્ટરપોલનો સંપર્ક
બાંગ્લાદેશ સરકાર હવે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. હસીનાની મુશ્કેલીઓ વધુ વધવાની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાંગ્લાદેશ પોલીસે ઇન્ટરપોલને 12 લોકો સામે…
શેખ હસીનાએ મુહમ્મદ યુનુસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો, જાણો શું કહ્યું
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અને આવામી લીગના વડા શેખ હસીનાએ ફરી એકવાર નોબેલ પુરસ્કાર વિજેતા અને વચગાળાના સરકારના નેતા મુહમ્મદ યુનુસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે યુનુસને “સ્વાર્થી, આતમકેન્દ્રીત અને…
શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરશે? આપ્યા આ સંકેત
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ તાજેતરમાં એક ટિપ્પણી કરી હતી જેમાં તેમણે પોતાના જીવિત રહેવાનો શ્રેય અલ્લાહને આપ્યો હતો અને કહ્યું હતું કે એક દિવસ જે લોકો આવામી લીગના…
’55 ટકા ભારતીયો ઇચ્છે છે કે શેખ હસીનાનું પ્રત્યાર્પણ કરાય’, યુનુસ સરકારે કહ્યું આ અમારી પ્રાથમિકતા
બાંગ્લાદેશની વચગાળાના સરકારના વડા મુહમ્મદ યુનુસના કાર્યાલયે મંગળવારે જણાવ્યું હતું કે પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાનું ભારતથી પ્રત્યાર્પણ તેમના દેશની પ્રાથમિકતા છે. પ્રેસ સચિવ શફીક-ઉલ આલમે કહ્યું કે ઢાકા શેખ…
શું ભારત શેખ હસીનાને બાંગ્લાદેશ પરત મોકલશે, શેખ હસીનાને કેટલી સજા થઇ શકે છે, શું કહે છે બાંગ્લાદેશના કાયદા ?
તખ્તાપલટ બાદ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના 5 ઓગસ્ટ 2024ના રોજ ભારત આવ્યા હતા. ત્યારથી તે ભારતમાં રહે છે. જો બાંગ્લાદેશની વાત કરીએ તો હાલ પરિસ્થિતિ કાબૂમાં છે. બાંગ્લાદેશમાં મોહમ્મદ…














