ગુજરાતના ખેડૂત ખાતેદારો માટે રાહતભર્યા સમાચાર, જમીન રિ-સર્વે ક્ષતિ સુધારવા સમય મર્યાદામાં વધારો
ગુજરાત રાજ્યના ખેડૂત ખાતેદારો માટે મહત્વના અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જમીન રિ-સર્વે સંબંધિત ક્ષતિઓ સુધારવા માટે અરજી કરવાની સમય મર્યાદામાં એક વર્ષનો વધારો…
ગુજરાત મહેસૂલ વિભાગનો મોટો વહીવટી નિર્ણય, 39 મામલતદારોની સામૂહિક બદલી
ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગે આજે એક મહત્વપૂર્ણ વહીવટી પગલું ભરતાં 39 મામલતદારોની સામૂહિક બદલી કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યની મહેસૂલ વ્યવસ્થા વધુ દ્રઢ બને, કાર્યક્ષમતા વધે અને નાગરિક સેવાઓની ગુણવત્તામાં…
મહેસૂલ વિભાગમાં બદલીઓ, 15 ડેપ્યુટી કલેક્ટર અને પ્રાંત અધિકારીઓની બદલી
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે તાજા આદેશ જાહેર કરતાં વધુ એક મોટો ફેરફાર કર્યો છે. આ આદેશ અંતર્ગત કુલ 15 ડેપ્યુટી કલેક્ટર તથા પ્રાંત અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે.…









